
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઐતિહાસિક દાંડીકૂચ દિને સવારે શહેરના સુપ્રસિદ્ધ સાબરમતી ગાંધી આશ્રમની બાજુમાં અભયઘાટ ખાતે ઊભા કરાયેલા વિશાળ ડોમમાં,...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
આઈએસએસમાં ગયેલા પ્રથમ ભારતીય શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઐતિહાસિક દાંડીકૂચ દિને સવારે શહેરના સુપ્રસિદ્ધ સાબરમતી ગાંધી આશ્રમની બાજુમાં અભયઘાટ ખાતે ઊભા કરાયેલા વિશાળ ડોમમાં,...
અમેરિકાના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને તેના નવા અંકના કવર પેજ પર ખેડૂત આંદોલનમાં જોડાયેલી મહિલાઓને સ્થાન આપ્યું છે.
ભારતના મહત્ત્વના સમાચારો ઉડતી નજરે...
વડા પ્રધાન મોદીએ સોમવારે ઓનલાઇન ખાસ ખરીદી કરી હતી. આંતરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમણે ખુદ આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે મહિલા દિવસના અવસરે તેમણે...
વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના કાળ પછી પહેલી વાર ૨૬ માર્ચે બાંગ્લાદેશનો પ્રવાસ ખેડી વિદેશયાત્રા કરશે. તેઓ બાંગ્લાદેશને ઈ.સ. ૧૯૭૧માં મળેલી આઝાદીની સુવર્ણજયંતી...
ભારતમાં કૃષિ સુધારા કાયદાઓ સંદર્ભે ૧૦૦ દિવસથી ચાલી રહેલા કૃષિ આંદોલન બાબતે સોમવાર, ૮ માર્ચે બ્રિટિશ પાર્લામેન્ટમાં ૯૦ મિનિટની લંબાણ ચર્ચા કરાઈ હતી. આ ચર્ચાનો...
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓસીઆઈ (ઓવરસીઝ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા) કાર્ડધારકો માટે નવા નિયમો જાહેર કર્યા હતા. જે હેઠળ અને ઓસીઆઈ કાર્ડધારકોએ દેશમાં ધર્મપ્રસાર, તબલિગ કે પર્વતારોહણ કે પત્રકારત્વની કામગીરી કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી ખાસ સમંજૂરી લેવી...
દેશ ફરી એક વાર કોરોનાના ભરડામાં સપડાઈ રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પંજાબ, તામિલનાડુ સહિત ૯ રાજ્યોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો...
બોલિવૂડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના શંકાસ્પદ મૃત્યુ સાથે સાંકળાયેલા ડ્રગ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ગયા શુક્રવારે મુંબઈની સ્પેશિયલ એનડીપીએસ અદાલતમાં...