
ભારત સાથેના રૂપિયા ૫૯,૦૦૦ કરોડના ૩૬ રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર અને તરફેણ કરાયાના આરોપોની તપાસ માટે ફ્રાન્સમાં ન્યાયિક તપાસ માટે ફ્રેન્ચ ન્યાયાધીશની...
ભારત વિશ્વભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) માટે એક નવું કેન્દ્ર બનીને ઉભરી રહ્યું છે. જેનો પુરાવો છે દેશમાં એઆઈ ક્ષેત્રે વધી રહેલું જંગી રોકાણ છે. વૈશ્વિક ટેકનોલોજી કંપનીઓ ભારતમાં તેમના મૂડીરોકાણમાં વધારો કરી રહી છે. આ યાદીમાં નવો ઉમેરો થયો...
અમેરિકાનાં ત્રણ સાંસદોએ પ્રમુખ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલી 50 ટકા ટેરિફ હટાવવા માગણી કરી છે. ત્રણ યુએસ સાંસદો ડેબોરા રોસ, માર્ક વીજી અને રાજા કૃષ્ણમૂર્તિએ આ અંગેનો પ્રસ્તાવ યુએસ સંસદમાં રજૂ કર્યો છે.

ભારત સાથેના રૂપિયા ૫૯,૦૦૦ કરોડના ૩૬ રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર અને તરફેણ કરાયાના આરોપોની તપાસ માટે ફ્રાન્સમાં ન્યાયિક તપાસ માટે ફ્રેન્ચ ન્યાયાધીશની...

દુનિયાભરના ધનિકો અને સત્તાધારીઓ તેમના કમાણીના નાણાં કરચોરોના સ્વર્ગ ગણાતા દેશોમાં કેવી રીતે ગોઠવે છે તેને ઉઘાડું પાડનારા પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા સંશોધન...

વોન્ટેડ ડાયમન્ડ મર્ચન્ટ નિરવ મોદીએ આશરે ૨ બિલિયન ડોલરના પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડ કેસમાં ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોમાં કાનૂની કાર્યવાહી...

ઘણા લાંબા સમય સુધી એકબીજા સાથે અત્યંત ગાઢ સંબંધ ધરાવનાર દેશના બે પ્રતિષ્ઠિત પરિવારો ગાંધી અને બચ્ચન પરિવારમાં આવેલી ખટાશને લઈને આમ તો ઘણા દાવા કરવામાં...

ભારતે ચીન સરહદે વધુ ૫૦ હજાર સૈનિક તૈનાત કરી દીધા છે. ન્યૂઝ એજન્સી બ્લૂમબર્ગે ભારતના આ પગલાંને ઐતિહાસિક કહેતાં જણાવ્યું છે કે ભારતે વીતેલા કેટલાક મહિના...

વડા પ્રધાન મોદી સાથે દિલ્હીમાં બેઠક બાદ જમ્મુ-કાશ્મીર પાછા ફરેલા રાજ્યના નેતાઓએ શનિવારે પત્રકારો સાથે ચર્ચા કરી હતી. જેમાં નેશનલ કોન્ફરન્સ (એનસી)ના પ્રમુખ ફારુક...

રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ન્યૂ એનર્જી બિઝનેસમાં આગામી ત્રણ વર્ષમાં ૭૫ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણની જાહેરાત કરી છે....

વિશ્વભરના રાજકીય વિશ્લેષકોથી માંડીને અખબારી માધ્યમોની નજર ૨૪ જૂને ભારતના પાટનગરમાં ચાલી રહેલી રાજકીય ગતિવિધિ પર મંડાઇ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના...

વિશ્વમાં સૌથી ઉદારદિલ દાનવીર કોણ છે? એવો પ્રશ્ન પૂછાય તો તરત જ કોઇના પણ હોઠો પર બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટ) કે વોરન બફેટ (બર્કશાયરહાથવે)નું નામ આવશે. પરંતુ...

યુકેની હાઇ કોર્ટે ભારતમાં પ્રત્યર્પણ વિરુદ્ધ ભાગેડુ હીરા બિઝનેસમેન અને પંજાબ નેશનલ બેંક (PNB) સાથે ૨ બિલિયન ડોલર (૧૩૫૦૦ કરોડ રૂપિયા)ના કૌભાંડના આરોપી નિરવ...