
લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને ચૂંટણીની તારીખો આગામી દિવસોમાં ગમેત્યારે જાહેર થઇ શકે છે. રાજકીય પક્ષો તૈયારીને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત...
ઉત્તર પ્રદેશના લખનઉના વતની એવા 40 વર્ષના શુભાંશુ શુક્લા પોતાને અજ્ઞેયવાદી માને છે, એટલે કે તેઓ માને છે કે માનવજ્ઞાનની મર્યાદાઓ છે. આપણે બધું જ જાણી શકતા નથી. બેંગલુરુ સ્થિત ભારતીય વિજ્ઞાન સંસ્થામાંથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં એમટેક કરનાર શુભાંશુ...
ભારતના સહકાર ક્ષેત્રના અગ્રણી અને ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી હાલ ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ (ICA)ની બેઠકમાં હાજરી આપવા લંડનના પ્રવાસે આવ્યા છે.
લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે અને ચૂંટણીની તારીખો આગામી દિવસોમાં ગમેત્યારે જાહેર થઇ શકે છે. રાજકીય પક્ષો તૈયારીને અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત...
મારા રિવરને કાંઠે કચ્છના કેરાના અને હાલમાં નાઈરોબીમાં વસતા ગોપાલભાઈ રાબડિયાની મારા રિવર લોજ આવેલી છે. સ્વામીનારાયણ ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી...
અમેરિકામાં આગામી વર્ષે પ્રમુખદની ચૂંટણી યોજાવાની છે. અમેરિકામાં ભારતીય સાંસદ કમલા હેરિસે પ્રમુખપદની ચૂંટણી માટે રેલીઓ આરંભી દીધી છે. હિંદુ સાંસદ તુલસી...
દેશના ૭૦મા ગણતંત્ર દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી રાજધાની દિલ્હીમાં ધામધૂમથી કરાઈ હતી. કડક સુરક્ષા વ્યવસ્થા અને ત્રાસવાદી હુમલાની દહેશત વચ્ચે પ્રજાસત્તાક...
પલસાણા, બલેશ્વર, ગાંગપોર અને ગલુડા તથા સાયણી ગામના યાત્રાળુઓ વૈષ્ણોદેવીના દર્શન કરીને અમૃતસર આવી રહ્યા હતા તે દરમિયાન પઠાણકોટ પાસે ખાનગી બસ ડિવાઈડર સાથે...
કરમસદમાં શ્રીકૃષ્ણ હોસ્પિટલ - વેમેડ ક્રિટિકલ કેર સેન્ટરનું શાંતા ફાઉન્ડેશન લંડનસ્થિત ટ્રસ્ટીઓ વિજયભાઈ પટેલ અને ભીખુભાઈ પટેલના હસ્તે ૨૪ જાન્યુઆરીએ વિધિવત...
પ્રજાસત્તાક દિન નિમિતે ગુજરાતના ૮ પ્રતિભાવંત મહાનુભાવોને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવા નિર્ણય લેવાયો હતો. આ મહાનુભાવોમાં ‘ગુજરાત સમાચાર’ પરિવારના લેખક...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઉત્તર પ્રદેશની પૌરાણિક ધર્મનગરીમાં યોજાયેલા ૧૫મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રને સંબોધતાં કહ્યું હતું કે ભારતીય પ્રવાસીઓનો સમુદાય વિશ્વમાં સૌથી વિશાળ છે તો તેમનો ઇતિહાસ પણ તેમના જેટલો જ વિશાળ અને વૈવિધ્યપૂર્ણ...
નવી દિલ્હીઃ કોંગ્રેસે આખરે લોકસભા ચૂંટણી પૂર્વે પ્રિયંકા ગાંધી નામનું ટ્રમ્પકાર્ડ મેદાનમાં ઉતાર્યું છે. કોંગ્રેસના યુવા અધ્યક્ષ રાહુલ ગાંધીના બહેન અને...
બ્રેક્ઝિટ પછી યુકેમાં ઉચ્ચ કુશળતા ધરાવતા વર્કર્સની અછતને ધ્યાનમાં લઈ બ્રિટિશ પોલિસી પેપરમાં ભારત, પાકિસ્તાન જેવાં દેશોમાંથી માઈગ્રન્ટ્સને આકર્ષવાનો પ્રયાસ...