અયોધ્યા મંદિરનું નિર્માણ પૂર્ણતાના આરેઃ 25 નવેમ્બરે નરેન્દ્ર મોદી ધ્વજારોહણ કરશે

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માને છે કે રામ મંદિર માત્ર રાષ્ટ્રીય મંદિર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય રામ મંદિર પણ હોવું જોઈએ. તેમનું સ્વપ્ન છે કે દરેક ક્ષેત્ર, દરેક વર્ગ અને દરેક...

કેલિફોર્નિયા દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કરનારું અમેરિકાનું ત્રીજું રાજ્ય

અમેરિકામાં દર વખતે ભારતીયોને લઈને ખરાબ સમાચાર આવે તેવું પણ નથી. કયારેક સારા સમાચાર પણ આવી શકે છે અને તે પણ ટ્રમ્પનું શાસન હોવા છતાં. અમેરિકામાં કેલિફોર્નિયા ત્રીજું એવું રાજ્ય બન્યું છે જેણે દિવાળીને સ્ટેટ હોલિડે જાહેર કર્યો છે. આના કારણે આ...

ઈન્ટરનેટ નેટવર્ક પ્રોવાઈડિંગ કંપની અકમાઈ ટેકનોલોજી ઈન્કોર્પોરેશને તેનો સ્ટેટ ઓફ ધ ઈન્ટરનેટ રિપોર્ટ-૨૦૧૫ તાજેતરમાં જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર દુનિયાભરની એવરેજ ઈન્ટરનેટ સ્પીડમાં વર્ષ ૨૦૧૫ દરમિયાન ૨૩ ટકાનો વધારો નોંધાયો છે. રિપોર્ટ પ્રમાણે...

પીડીપીપ્રમુખ મહેબૂબા મુફ્તી અને ભાજપના નેતા નિર્મલસિંહે ૨૬મી માર્ચે બપોરે એકસાથે જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ એન એન વોરા સાથે મુલાકાત કરીને સરકારની રચનાનો...

અરુણાચલ પ્રદેશ બાદ ઉત્તરાખંડમાં પણ સત્તા પલટાના ભણકારા વાગી રહ્યા છે. અહીં રાષ્ટ્રપતિ શાસન લાદી દેવાયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં મળેલી...

ઉત્તરપૂર્વ ભારતનાં સૌથી મહત્ત્વના ગણાતા રાજ્ય આસામમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે આસામના તિનસુકિયામાં રેલી યોજાઈ હતી. આ રેલીને સંબોધતાં વડા પ્રધાન...

અમેરિકાની જેલમાં સજા ભોગવી રહેલા અમેરિકન-પાકિસ્તાની આતંકવાદી ડેવિડ કોલમેન હેડલીએ મુંબઇ કોર્ટને આપેલી જુબાનીમાં સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે...

બેંક ઓફ ઇટાલીના વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરાયેલા નવા અંદાજ અનુસાર સમગ્ર વિશ્વના ટેક્સહેવન દેશોમં ૬થી ૭ ટ્રિલનય ડોલરનાં કાળા નાણાં સંતાડી રખાયાં...

લઘુમતી બાબતો અને સાંસ્કૃતિક બાબતો અંગેનાં મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેતાં નાણાં પ્રધાન અરુણ જેટલીએ ૧૮મી માર્ચે ઉદાર અને વિશાળ હૃદયના પારસીઓની...

ઉત્તરાખંડનું રાજકીય સંકટ વધુ ઘેરાઇ રહ્યું છે. વિધાનસભા સ્પીકર ગોવિંદસિંહ કુંજવાલે ૨૦મી માર્ચે ૯ બળવાખોર કોંગ્રેસી ધારાસભ્યોને શો કોઝ નોટિસ પાઠવી સાત દિવસમાં જવાબ આપવા આદેશ આપ્યો છે.

જમ્મુ-કાશ્મીરમાં સરકારની રચનાને મુદ્દે પીડીપી અને ભાજપ વચ્ચે પ્રવર્તી રહેલી મડાગાંઠ હજી ઉકલી નથી. સરકારની રચના મુદ્દે દસ સપ્તાહથી પ્રવર્તી રહેલી અનિશ્ચિતતાને...

પંજાબની અકાલીદળ - ભાજપ ગઠબંધન સરકારે સતલજ - યમુના લિંક કેનાલ મુદ્દે યથાસ્થિતિ જાળવી રાખવાના સુપ્રીમના આદેશને માનવાનો ઈનકાર કરી દીધો છે. ૧૮મી માર્ચે પંજાબ...



to the free, weekly Gujarat Samachar email newsletter