
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિત દલિત યુવાનોની અને ઉનાના મોટા સમઢિયાળા ખાતે પીડિત દલિત પરિવારની મુલાકાત લઈ દિલ્હીનાં મુખ્ય પ્રધાન અને આમ...
કેનેડાની ગુપ્તચર એજન્સીએ પોતાના એક નવા રિપોર્ટમાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યા છે. ચરમપંથી ખાલિસ્તાની તત્વોના કારણે દેશ માટે ઊભા થનારા ભયનો સ્વીકાર કર્યો છે. સાથે સાથે જ ભારત પર ફરી એકવાર ગંભીર આરોપ પણ લગાવ્યા...
ભારતના પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરી વિધાનસભા ચૂંટણીઓમાં ભારતીય જનતા પક્ષના પ્રભાવશાળી પરફોર્મન્સ સાથે શાનદાર વિજયના સમાચારોને યુકેમાં વસતા ભારતીયોએ આનંદસહ વધાવી લીધા હતા. લંડનમાં ક્વીન્સબરી સ્ટેશન નજીકના પાર્કમાં સેંકડો સમર્થકો એકત્ર થયા...

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પીડિત દલિત યુવાનોની અને ઉનાના મોટા સમઢિયાળા ખાતે પીડિત દલિત પરિવારની મુલાકાત લઈ દિલ્હીનાં મુખ્ય પ્રધાન અને આમ...

રાજ્યસભામાં તાજેતરમાં પુછાયું કે, દિલ્હીના વસંતકુજમાં મે મહિનામાં કોંગોના નાગરિક મસોન્ડા કેટાડાની હત્યા વંશીય હતી? આ અંગે સુષ્મા સ્વરાજે જણાવ્યું કે, વંશવાદને...

રેલવેમાં માલસામાનની ચોરીના બનાવો તો સાંભળવા મળે, પણ ટનબંધ વજન ધરાવતું રેલવે એન્જિન ચોરાઈ જાય તો શું કરવું? દિલ્હીમાં આવેલા તુઘલખાબાદ રેલવે શેડમાંથી કોઈ...

કાશ્મીરી યુવાનોને રમખાણો તરફ વાળનારા, તેમની કરિયર બરબાદ કરનાર અલગતાવાદી નેતાઓએ તેમનાં ખુદના સંતાનોને ઉજ્જવળ ભવિષ્ય માટે કાશ્મીરથી ક્યાંય દૂર સુરક્ષિત જગ્યાએ...

રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલા રતનગઢ ગામે એક બળદ વીરુ સ્ટાઈલમાં ટાંકા પર પહોંચી ગયો હતો. આખલો ગામના ૬૦ ફૂટ ઊંચા પાણીના ટાંકા પર ચડી ગયો એ જોઈને લોકોએ...

ભારતીય જવાનોએ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી બુરહાન વાનીને માર્યો તે દિવસથી અલગતાવાદી કાશ્મીરીઓ અને નવાઝ શરીફ ભારતનો વિરોધ કરી રહ્યા છે. આતંકના દબાણ હેઠળ...

એક તરફ ગુજરાતમાં દલિતો પર અત્યાચાર મામલે મોદી સરકાર અને ભાજપ ભીંસમાં છે ત્યારે વધુ એક વિવાદ જાગ્યો છે. ચૂંટણી રાજ્ય ઉત્તર પ્રદેશના ભાજપના ઉપપ્રમુખ દયાશંકર...

ગુજરાતમાં મહાત્મા ગાંધીની થીમ પર હેરિટેજ સર્કિટ અને રાજસ્થાન તથા હરિયાણામાં ક્રિષ્ના (કે કૃષ્ણ) સર્કિટ માટે સરકારે ૨૭૫ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સને મંજૂરી...

ગૂગલ સર્ચ એન્જિનમાં ટોપ-૧૦ ક્રિમિનલ્સની યાદીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. અલ્હાબાદની એક કોર્ટે ગૂગલના સીઈઓ સુંદર...

સંસદમાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું કે, ૧૨ તારીખે વિદેશ પ્રવાસેથી પાછા આવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દલિતો પર થયેલા અત્યારની...