
મનમોહન સિંહના નેતૃત્વ હેઠળના યુપીએ શાસન દરમિયાન ૨૦૧૦માં થયેલા વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં ખાયકી થયાની આશંકા આખરે સાચી પુરવાર થઇ છે. ઇટાલીની કોર્ટે ભ્રષ્ટાચારના...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...
મનમોહન સિંહના નેતૃત્વ હેઠળના યુપીએ શાસન દરમિયાન ૨૦૧૦માં થયેલા વીવીઆઇપી હેલિકોપ્ટર સોદામાં ખાયકી થયાની આશંકા આખરે સાચી પુરવાર થઇ છે. ઇટાલીની કોર્ટે ભ્રષ્ટાચારના...
ભારતની ૧૭ જેટલી સરકારી અને ખાનગી બેન્કોનું રૂ. ૯,૦૦૦ કરોડનું ફુલેકું ફેરવીને દેશ છોડી ગયેલા ‘કિંગ ઓફ ગુડ ટાઇમ્સ’ વિજય માલ્યાને ભીંસમાં લેવા તંત્ર દોડતું...
કોઈ ગુપ્ત સંતાડેલા ખજાના માટે હત્યા થઈ હોય એવી સંખ્યાબંધ ફિલ્મો હોલિવૂડ અને બોલિવૂડમાં બની ગઇ છે, પરંતુ આવી ફિલ્મોના પ્લોટને ટક્કર મારે એવી સાચુકલી સ્ટોરી...
ક્રિકેટચાહકોને હજુ ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપનો નશો ઉતર્યો નથી ત્યાં આજથી આઈપીએલની નવમી સિઝન શરૂ થઈ રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં યોજાયેલા આઈપીએલના ઉદ્ઘાટન સમારોહનું...
ભારતની જાહેર અને ખાનગી બેન્કો પાસેથી કિંગફિશર કંપનીના નામે ૯૦૦૦ કરોડ રૂપિયાની લોન લીધા બાદ પરત ચૂકવ્યા વગર જ દેશ છોડી ગયેલા વિજય માલ્યા સામે હવે આકરા પગલા...
રાષ્ટ્રપતિનાં પ્રવચનના આભાર પ્રસ્તાવ પરની ચર્ચા વેળા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની આકરી ટીકા કરી હતી. મોદીએ કોંગ્રેસના જ નેતા અને પૂર્વ વડા પ્રધાનો...
નાણા પ્રધાન અરુણ જેટલીએ સોમવારે લોકસભામાં વર્ષ ૨૦૧૬-૧૭ માટે ગ્રામલક્ષી, ગરીબલક્ષી, કિસાનલક્ષી બજેટ રજૂ કર્યું હતું. સમાજવાદ અને મૂડીવાદ વચ્ચે સંતુલન સાધવાનો...
ભારતના તો શું દુનિયાના ગુનાખોરીના ઇતિહાસમાં પણ ભાગ્યે જ બની હશે તેવી અરેરાટીભરી ઘટના મુંબઇના સીમાડે નોંધાઇ છે. મહાનગરથી ૩૨ કિલોમીટર દૂર થાણેના કાસારવડવલી...
ભારત સરકારના રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ આજે ગુરુવારે લોકસભામાં મોદી સરકારનું બીજું અને વર્ષ ૨૦૧૬-૧૭નું રેલવે બજેટ રજૂ કર્યું હતું. રેલવે પ્રવાસીઓને કેન્દ્રમાં...
પ્રવાસીઓ તેમજ માલસામાનના પરિવહનમાં ભારતની લાઇફલાઇન ગણાતી ભારતીય રેલ દેશમાં ૬પ૮૦૮ કિલોમીટરનું નેટવર્ક ધરાવે છે, દરરોજ સરેરાશ ૧૯ હજાર ટ્રેન દોડે છે અને પ્રતિ...