
યુકેમાં ધ એસોસિયેશન ઓફ ઈન્ડિયન બેન્ક્સ દ્વારા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના સહયોગમાં ભારતીય બેન્કોના મહત્ત્વ અને યુકેના અર્થતંત્રમાં તેમના પ્રદાનની...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય...
દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે...

યુકેમાં ધ એસોસિયેશન ઓફ ઈન્ડિયન બેન્ક્સ દ્વારા ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ના સહયોગમાં ભારતીય બેન્કોના મહત્ત્વ અને યુકેના અર્થતંત્રમાં તેમના પ્રદાનની...

રમત-રંગ-રોમાંચના ત્રિવેણીસંગમ સમાન ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સિઝન-૧૦ માટે સોમવારે યોજાયેલી ક્રિકેટર્સની હરાજીમાં વિદેશના, ખાસ તો ઈંગ્લેન્ડના ખેલાડીઓ...

તમિલનાડુમાં છેલ્લા કેટલાક દિવસથી મંડરાયેલા રાજકીય અનિશ્ચિતતાના વાદળો આખરે વિખેરાયા છે. રાજ્યપાલે ૧૬ ફેબ્રુઆરીએ વી. કે. શશીકલનાના વિશ્વાસુ ઇદાપડ્ડી કે....

ભારતે એક સાથે ૧૦૪ સેટેલાઇટ લોન્ચ કરીને અંતરિક્ષ-વિજ્ઞાન ક્ષેત્રે હનુમાનકૂદકો માર્યો છે. ઇંડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (‘ઇસરો’)એ પીએસએલવી-સી-૩૭ રોકેટના...
મારી સાથે નવ નરાધમોએ એક વર્ષ દરમિયાન ૪૦થી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે શાંતિલાલે તો મારી સાથે ૨૪ વખત દુષ્કર્મ રૂપી અત્યાચાર ગુજાર્યો છે. પીડિતાએ સાથે કહ્યું કે શાંતિલાલના નેતૃત્વ હેઠળની ૬૫ લોકોની ટોળકીએ ૩૫-૪૦ નહીં, પણ ૪૫ યુવતીઓને ફસાવી...

સુપ્રીમ કોર્ટે શશિકલા સામેના ૨૧ વર્ષ જૂના આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં ચુકાદો આપતાં ચાર વર્ષ કેદ અને રૂ ૧૦ કરોડના દંડની સજા યથાવત્ રાખી હતી. શશિકલાને...

તામિલનાડુમાં મુખ્ય પ્રધાન પદ માટેની ખેંચતાણ દિન-પ્રતિદિન તીવ્ર બની રહી છે. મુખ્ય પ્રધાન પદેથી રાજીનામું આપનાર પનીરસેલ્વમે પોતાનો નિર્ણય બદલવા તૈયારી દર્શાવી...

બ્રિટિશ એસ્ટાબ્લિસમેન્ટ જેવા ગોલિયાથ સામે કોર્ટમાં લડવા અને વિજય મેળવવા માટે હિંમત અને પોતાના વિચારોની દૃઢતા ધરાવતી ફાયરબ્રાન્ડ લીડર જિના મિલર આજે બ્રેક્ઝિટ...

પ્રતિષ્ઠિત શ્રેષ્ઠી પરંપરાના અગ્રણી લાલભાઈ પરિવાર દ્વારા અમદાવાદસ્થિત નવા મ્યુઝિયમમાં તેમના અંગત કળાસંગ્રહને સામાન્ય પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે....

નોટબંધીથી પરેશાન દેશવાસીઓને રાહત આપવાનો પ્રયાસ કરતા નાણાં પ્રધાન અરુણ જેટલીએ ૨૦૧૭-૧૮ના બજેટમાં પાંચ લાખ રૂપિયા સુધીની આવક પરનો ટેક્સ દસ ટકાથી અડધોઅડધ ઘટાડીને...