- 26 May 2021

ભારતભરમાં કોરોના મહામારી વકરી હોવાના અને દર્દીઓના સામૂહિક અંતિમ સંસ્કારો થઇ રહ્યાના સમાચાર દુનિયાભરના અખબારોમાં ચમક્યા. સહુ કોઇએ તે વાંચ્યાં. કોઇએ દુઃખની...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...
ભારતભરમાં કોરોના મહામારી વકરી હોવાના અને દર્દીઓના સામૂહિક અંતિમ સંસ્કારો થઇ રહ્યાના સમાચાર દુનિયાભરના અખબારોમાં ચમક્યા. સહુ કોઇએ તે વાંચ્યાં. કોઇએ દુઃખની...
દસકાઓ જૂના દુશ્મન ઇઝરાયલ અને હમાસ વચ્ચે આખરે ૨૦ મેના રોજ સંઘર્ષવિરામ થયો છે. બંનેએ આને પોતપોતાની જીત ગણાવે છે. સંઘર્ષવિરામ લાગુ થતાં જ મોટી સંખ્યામાં પેલેસ્ટિની...
છેલ્લા કેટલાક મહિનાથી કોરોના મહામારી સામે દિવસ રાત લડી રહેલા ભારત માટે સારા સમાચાર છે. દેશમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને રિકવરી...
ભારતમાં ૨૬ દિવસ બાદ પહેલી વાર નવા કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે અને ૩ લાખથી ઓછા કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ સોમવારે નવા...
કોરોનાની બીજી લહેરે દેશમાં મૂળભૂત સુવિધાઓના અભાવને ખુલ્લો પાડ્યો છે. હોસ્પિટલો, બેડ અને ઓક્સિજનના અભાવથી હાહાકાર મચી ગયો છે. લોકો ટપોટપ મરી રહ્યા છે. દેશની...
ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ ભારે તારાજી વેરી છે. આ વિનાશનું હવાઇ નિરીક્ષણ કર્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય માટે રૂ. ૧૦૦૦ કરોડની સહાય જાહેર કરી છે....
ABPL ગ્રૂપના ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સાપ્તાહિકોએ ૪૯ વર્ષની દડમજલ કાપીને ૫૦મા વર્ષમાં પ્રવેશ કર્યો છે તે નિમિત્તે સુવર્ણજંયતીની પૂર્વસંધ્યાએ ૫ મે ૨૦૨૧, બુધવારના દિવસે કોરોના મહામારીના કપરા કાળમાં Zoom પર વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી....
બ્રિટનની કેઇર્ન એનર્જી લિમિટેડ કંપનીએ ભારત સરકાર પાસેથી લેણા નીકળતા ૧.૭ બિલિયન યુએસ ડોલરની વસૂલાત માટે હવે પઠાણી ઉઘરાણી શરૂ કરી છે. કંપનીએ તેનું લેણું...
કોરોના મહામારીના સેકન્ડ વેવ દરમિયાન ગંભીર સ્થિતિનો સામનો કરનાર ભારતમાં હવે જનતાની જાગૃતિ અને સરકારી તંત્રની સક્રિયતાના પગલે પરિસ્થિતમાં ધીમો, પણ નક્કર...
બેલ્જિયમ યુનિવર્સિટીના પ્રોફેસર ટોમ વેન્સલિયર્સે દાવો કર્યો કે દુનિયામાં કોરોનાનો સૌથી ખતરનાક વેરિએન્ટ ભારતમાં છે, એની તબાહી ઉભરતા વર્ષો લાગી જશે. ભારતનો...