તમે ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ શનિવારે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ)ની પ્રયોગાશાળામાં વૈજ્ઞાનિક પ્રયોગો શરૂ કર્યા છે. આ વૈજ્ઞાનિક પ્રયોગો માઇક્રોઅલ્ગી, અંતરિક્ષમાં અવકાશયાત્રીઓને થતી મસલ્સ લોસ (શરીરના સાંધા અને હાડકાં નબળા પડી જવાં) સંબંધી...

યોગ હવે બન્યો ઉદ્યોગ: 18 સ્ટાર્ટઅપ્સની સમગ્ર વિશ્વમાં બોલબાલા

દર વર્ષે 21 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર વિશ્વ યોગની પ્રાચીન પરંપરા અને તેના આધુનિક સ્વરૂપની ઉજવણી કરે છે. જોકે યોગ હવે ફક્ત મેટ પર આસનો કરવા અને સ્વસ્થ રહેવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે એક ખૂબ જ મોટો ઉદ્યોગ બની ગયો છે, જ્યાં કરોડો...

સમગ્ર વિશ્વમાં સોમવારે સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિનની જુદા જુદા કાર્યક્રમો યોજીને ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે દેશને સંબોધન...

હાલ ડોમિનિકાની કસ્ટડીમાં બંધ ભાગેડુ ઝવેરી મેહુલ ચોકસીના કથિત અપહરણની ફરિયાદમાં યુકેના બિઝનેસમેન ગુરદીપ દેવ બાથનું નામ ચમક્યું છે. લંડનમાં ધી વીકમાં પ્રકાશિત...

દસકાઓની કાનૂની લડાઈ બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્યાતિભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે ત્યારે મંદિર નિર્માણની કામગીરી સંભાળી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ...

સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ પ્રસરવા સાથે કેસ અને મૃત્યુના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તેને લક્ષમાં રાખી બોરિસ જ્હોન્સન અને મિનિસ્ટર્સ સાવચેતીના...

ભારતમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશનથી માંડીને પાવર જનરેશન અને સી-પોર્ટથી માંડીને ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરવા સહિત અનેકવિધ ક્ષેત્રે સફળતાના શીખરો સર કરી રહેલા...

કોરોના મહામારીના બીજી લહેર દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં સર્જાયેલી રસીની અછત, સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની વેક્સિન નીતિ અંગે કરાયેલા સવાલો અને વિપક્ષની...

કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં છેલ્લા કેટલાક સમયથી એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ દ્વારા શ્રેણીબદ્ધ વિકાસકાર્યો સાથે પરિવર્તનનો પવન ફૂંકાયો છે તો બીજી તરફ...

ડોમિનિકાની જેલમાં બંધ ભાગેડુ હીરાના કારોબારી મેહુલ ચોક્સીએ સોમવારે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેણે એન્ટીગુઆ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં કહ્યું છે કે...

કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં ૧૭ કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થઇ ચુક્યા છે અને ૩૫ લાખથી વધુ લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે. પણ ચીનના વુહાનમાં તેને ઓળખવા...

ભારતના રાજકીય ઇતિહાસમાં સૌથી પ્રભાવી નેતા તરીકે ઉભરી આવેલા વડા પ્રધાન નરેન્‍દ્ર મોદીની સરકારે ૨૬ મે ૨૦૨૧ના રોજ સાત વર્ષ પૂર્ણ કર્યા છે. આ વેળાએ આવો આપણે...



to the free, weekly Gujarat Samachar email newsletter