
યુકેમાં કોવિડના ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણનો વિકરાળ પંજો પ્રસરી રહ્યો છે અને એક પેશન્ટનું તેનાથી મોત નીપજ્યું હોવાને પણ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સમર્થન...
ટ્રમ્પ અને મોદી - બન્ને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનશે તેવો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે આ ઉષ્માપૂર્ણ નિવેદનો છતાં નિષ્ણાતો વેપાર કરારના અમલીકરણ મુદ્દે આશંકિત છે. તેમનું કહેવું છે કે બન્ને નેતાઓના નિવેદનોમાં કેટલીક બાબતે...
મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં શનિવારે એક નવો અધ્યાય ઉમેરાયો હતો. રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતાં. મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ...

યુકેમાં કોવિડના ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણનો વિકરાળ પંજો પ્રસરી રહ્યો છે અને એક પેશન્ટનું તેનાથી મોત નીપજ્યું હોવાને પણ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સમર્થન...

ચંદીગઢમાં ૩ માર્ચ, ૨૦૦૦માં જન્મેલી હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સનો તાજ મેળવીને ઈતિહાસ રચ્યો છે. ભારત માટે છેલ્લે ૨૧ વર્ષ પહેલાં લારા દત્તાએ મિસ યુનિવર્સનો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવજીના પ્રિય સોમવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરીને ઇતિહાસ રચ્યો છે. સન ૧૬૬૯માં અહલ્યાબાઈ હોલ્કરે કાશી વિશ્વનાથ...

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત તથા તેમના પત્ની મધુલિકા રાવત તેમજ સૈન્યના ૧૧ અધિકારીઓ-જવાનોને લઇ જતાં હેલિકોપ્ટરને તમિલનાડુમાં નીલગીરીની...

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો આ પ્રવાસ ભારત માટે મહત્ત્વનો છે. ચીન તથા પાકિસ્તાન સાથેની સરહદે વધી રહેલા તનાવ વચ્ચે રશિયા સાથેના સંરક્ષણ કરારો ભારત માટે...

છેલ્લા બે દસકામાં વૈશ્વિક સ્તરે અનેક સમીકરણો રચાયા છે, બદલાયા છે પરંતુ ભારત અને રશિયા વચ્ચેની મૈત્રી વધુને વધુ મજબૂત થતી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

વિદ્યાદાન એ મહાદાન ગણાય છે. ભારતમાં કંઇ કેટલાય ગરીબ, અનાથ બાળકો ટેલન્ટેડ હોય છે પણ તેઓ આર્થિક સંકળામણ ભોગવતા હોવાથી ઉચ્ચ કોટિનો અભ્યાસ મેળવી શકતા નથી....

ગુજરાતથી બે જણનું પ્રતિનિધિ મંડળ સુશ્રી સોનલબેન મિશ્રા, સેક્રેટરી અને કમિશ્નર, રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ, ગુજરાત સરકારની આગેવાની હેઠળ ૨૮-૩૦ નવેમ્બર...

સાઉથ આફ્રિકાનાં બોત્સવાનામાંથી મળેલા કોરોના વાઈરસનાં નવા વેરિયન્ટે વિશ્વભરમાં દહેશતનો માહોલ સર્જ્યો છે. આ વાઇરસ ફેલાય તો સમગ્ર દુનિયાને બાનમાં લઈને વિનાશ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વચન આપ્યું છે કે તે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લઇ લેશે. બીજી તરફ મોદીના આ વચનને ૧૫ લાખ રૂપિયા દરેકના ખાતામાં આવશે તે વચન...