પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

ભારેલો અગ્નિ

પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...

પ્રિન્સ ફિલિપની ૯૯ વર્ષે ચિર વિદાય બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે વેસ્ટ મિસ્ટર એબી ખાતે ૯૯ વખત બેલ વગાડવામાં આવ્યો હતો. પ્રિન્સના જીવનના દરેક વર્ષને યાદ...

ડ્યૂક ઓફ એડિનબરાનું ફ્યુનરલ શનિવાર ૧૭ એપ્રિલે યોજાવાનું છે ત્યારે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક પ્રવર્તી રહ્યો છે. પ્રિન્સ ઓફ વેલ્સે પોતાના ‘પ્રિય પાપા’ને...

 પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સ હેરી ખભા મિલાવીને દાદા પ્રિન્સ ફિલિપના કોફિનની પાછળ ચાલીને આખરી  વિદાય આપશે. શાહી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આના પરિણામે, રાજપરિવારને...

એલિઝાબેથ અને ફિલિપ જ્યારે મળ્યા ત્યારે તેમની વચ્ચેની કેમિસ્ટ્રી શાનદાર હતો. બંનેની પસંદ-નાપસંદ પણ એક હતી. બંનેની પ્રથમ મુલાકાત ૧૯૩૪માં લગ્ન સમારોહમાં થઈ...

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી મંદિરના અવશેષ શોધવા માટે સિવિલ કોર્ટે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇંડિયા (એએસઆઇ)ને આદેશ આપ્યા પછી મંદિર-મસ્જિદ વિવાદ ફરી ચર્ચામાં...

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સુરતમાં ૫૦૦૦ રેમેડેસિવિર ઇન્જેકશન વિનામૂલ્યે વહેંચવાની જાહેરાત કરતા વિવાદનો વંટોળ ઉઠ્યો છે. જોકે રાજ્યમાં કોરોના...

 પ્રિન્સ ફિલિપ - રોયલ હાઈનેસ ડ્યૂક ઓફ એડિનબરાનું શુક્રવાર, ૯ એપ્રિલના રોજ ૯૯ વર્ષની પાકટ વયે નિધન થવા સાથે સમગ્ર યુકે શોકની ગર્તામાં ડૂબી ગયું છે. વિવાદો...

છત્તીસગઢનાં બિજાપુરમાં નક્સલી દ્વારા સુરક્ષા દળના જવાનો પર કરાયેલા હુમલામાં કુલ ૨૪ જવાનો શહીદ થયા છે. બિજાપુરના તર્રેમ ખાતે જોનાગુડા પર્વતોની વચ્ચે ૪૦૦થી...

ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સિઝનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શુક્રવાર - ૯ એપ્રિલથી શરૂ થઇ રહેલી આ લીગમાં ભાગ લઇ રહેલી તમામ આઠ ટીમો પોતાની સ્ટ્રેટેજીને...

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં હવે બળજબરીથી ધર્માંતર કરાવનારને કેદ અને દંડની સજાની જોગવાઇ કરતો કાયદો લાગુ થઇ ગયો છે. ગુજરાત...



to the free, weekly Gujarat Samachar email newsletter