
દસકાઓની કાનૂની લડાઈ બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્યાતિભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે ત્યારે મંદિર નિર્માણની કામગીરી સંભાળી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
પહલગામ આતંકી હુમલાને સપ્તાહ વીતી ગયું છે પણ ના તો ભારતીયોમાં આક્રોશ ઘટ્યો છે અને ના તો પાકિસ્તાનીઓના દિલોદિમાગમાંથી ભારતનો ખોફ ઘટ્યો છે. 26 નિર્દોષ માનવજિંદગીને ભરખી જનાર આ ઘટનાને અંજામ આપનારા આતંકીઓ તેમજ તેના સમર્થકો સામે કલ્પનાતીત કાર્યવાહી...
દસકાઓની કાનૂની લડાઈ બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર ભવ્યાતિભવ્ય મંદિર આકાર લઇ રહ્યું છે ત્યારે મંદિર નિર્માણની કામગીરી સંભાળી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ...
સમગ્ર દેશમાં કોરોના વાઈરસનો ડેલ્ટા વેરિએન્ટ પ્રસરવા સાથે કેસ અને મૃત્યુના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે તેને લક્ષમાં રાખી બોરિસ જ્હોન્સન અને મિનિસ્ટર્સ સાવચેતીના...
ભારતમાં ગેસ ડિસ્ટ્રીબ્યુશનથી માંડીને પાવર જનરેશન અને સી-પોર્ટથી માંડીને ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન કરવા સહિત અનેકવિધ ક્ષેત્રે સફળતાના શીખરો સર કરી રહેલા...
કોરોના મહામારીના બીજી લહેર દરમિયાન દેશના વિવિધ રાજ્યોમાં સર્જાયેલી રસીની અછત, સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારની વેક્સિન નીતિ અંગે કરાયેલા સવાલો અને વિપક્ષની...
કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં છેલ્લા કેટલાક સમયથી એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલ દ્વારા શ્રેણીબદ્ધ વિકાસકાર્યો સાથે પરિવર્તનનો પવન ફૂંકાયો છે તો બીજી તરફ...
ડોમિનિકાની જેલમાં બંધ ભાગેડુ હીરાના કારોબારી મેહુલ ચોક્સીએ સોમવારે એક આશ્ચર્યજનક ખુલાસો કર્યો છે. તેણે એન્ટીગુઆ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં કહ્યું છે કે...
કોરોના વાઇરસને કારણે દુનિયાભરમાં ૧૭ કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થઇ ચુક્યા છે અને ૩૫ લાખથી વધુ લોકો મોતના મુખમાં હોમાઇ ગયા છે. પણ ચીનના વુહાનમાં તેને ઓળખવા...
ભારતના રાજકીય ઇતિહાસમાં સૌથી પ્રભાવી નેતા તરીકે ઉભરી આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ૨૬ મે ૨૦૨૧ના રોજ સાત વર્ષ પૂર્ણ કર્યા છે. આ વેળાએ આવો આપણે...
ભારતીય બેન્કોના અબજો રૂપિયા ઓળવીને એન્ટીગુઆમાં આશરો લઇને બેઠેલો મેહુલ ચોકસી અચાનક લાપતા થયા બાદ હવે તેનું પગેરું પડોશી કેરેબિયન દેશ ડોમિનિકામાં મળ્યું...
કોરોના એ ચીન દ્વારા બનાવવામાં આવેલો માનવસર્જિત વાઇરસ છે તેવું ફરી એક વાર પુરવાર થઈ રહ્યું છે. ચીનની વુહાન લેબમાંથી જ કોરોનાનો વાઈરસ લીક થયો છે તેવો સનસનાટીભર્યો...