
યુકેમાં કોવિડના ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણનો વિકરાળ પંજો પ્રસરી રહ્યો છે અને એક પેશન્ટનું તેનાથી મોત નીપજ્યું હોવાને પણ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સમર્થન...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

યુકેમાં કોવિડના ઓમિક્રોન વેરિયન્ટના સંક્રમણનો વિકરાળ પંજો પ્રસરી રહ્યો છે અને એક પેશન્ટનું તેનાથી મોત નીપજ્યું હોવાને પણ વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સમર્થન...

ચંદીગઢમાં ૩ માર્ચ, ૨૦૦૦માં જન્મેલી હરનાઝ કૌર સંધુએ મિસ યુનિવર્સનો તાજ મેળવીને ઈતિહાસ રચ્યો છે. ભારત માટે છેલ્લે ૨૧ વર્ષ પહેલાં લારા દત્તાએ મિસ યુનિવર્સનો...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શિવજીના પ્રિય સોમવારે વારાણસીમાં કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાર્પણ કરીને ઇતિહાસ રચ્યો છે. સન ૧૬૬૯માં અહલ્યાબાઈ હોલ્કરે કાશી વિશ્વનાથ...

ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) બિપિન રાવત તથા તેમના પત્ની મધુલિકા રાવત તેમજ સૈન્યના ૧૧ અધિકારીઓ-જવાનોને લઇ જતાં હેલિકોપ્ટરને તમિલનાડુમાં નીલગીરીની...

રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનનો આ પ્રવાસ ભારત માટે મહત્ત્વનો છે. ચીન તથા પાકિસ્તાન સાથેની સરહદે વધી રહેલા તનાવ વચ્ચે રશિયા સાથેના સંરક્ષણ કરારો ભારત માટે...

છેલ્લા બે દસકામાં વૈશ્વિક સ્તરે અનેક સમીકરણો રચાયા છે, બદલાયા છે પરંતુ ભારત અને રશિયા વચ્ચેની મૈત્રી વધુને વધુ મજબૂત થતી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...

વિદ્યાદાન એ મહાદાન ગણાય છે. ભારતમાં કંઇ કેટલાય ગરીબ, અનાથ બાળકો ટેલન્ટેડ હોય છે પણ તેઓ આર્થિક સંકળામણ ભોગવતા હોવાથી ઉચ્ચ કોટિનો અભ્યાસ મેળવી શકતા નથી....

ગુજરાતથી બે જણનું પ્રતિનિધિ મંડળ સુશ્રી સોનલબેન મિશ્રા, સેક્રેટરી અને કમિશ્નર, રૂરલ ડેવલપમેન્ટ ડીપાર્ટમેન્ટ, ગુજરાત સરકારની આગેવાની હેઠળ ૨૮-૩૦ નવેમ્બર...

સાઉથ આફ્રિકાનાં બોત્સવાનામાંથી મળેલા કોરોના વાઈરસનાં નવા વેરિયન્ટે વિશ્વભરમાં દહેશતનો માહોલ સર્જ્યો છે. આ વાઇરસ ફેલાય તો સમગ્ર દુનિયાને બાનમાં લઈને વિનાશ...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોને વચન આપ્યું છે કે તે ત્રણેય કૃષિ કાયદાઓને પરત લઇ લેશે. બીજી તરફ મોદીના આ વચનને ૧૫ લાખ રૂપિયા દરેકના ખાતામાં આવશે તે વચન...