દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

સરકારે એ-લેવલના પરિણામોમાં જે રીતે ગરબડ કરી છે તેનાથી સર્જાયેલા વિરોધના વંટોળ અને રાજીનામાની જોરદાર માગણી છતાં, ગાવિન વિલિયમસન એજ્યુકેશન સેક્રેટરી તરીકે...

ભારતના ૭૪મા સ્વતંત્રતા પર્વે રાજધાની દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી ધ્વજવંદન બાદ રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન અને ચીનને...

નેશનલ લોટરી કોમ્યુનિટી ફંડ (NLCF) દ્વારા આખરે કોરોના વાઈરસથી પીડિત સંસ્થાઓ અને કોમ્યુનિટીઓને મદદ કરવા BAME ના વડપણ હેઠળ ૧.૪ મિલિયન પાઉન્ડના ફંડની જાહેરાત...

સિયાવર રામચંદ્રની જય!વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ ઓગસ્ટ, બુધવારે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરની આધારશિલાના પૂજન સાથે કરોડો ભારતીયોનું સ્વપ્ન સાકાર...

લોકડાઉનમાં મૂકાયેલા નવા પોકેટ્સમાં કોરોના વાઈરસના ઉછાળા માટે બ્લેક, એશિયન એન્ડ માઈનોરિટી એથનીક (BAME) કોમ્યુનિટી પર દોષનો ટોપલો ઓઢાડાવાથી નવો વિવાદ સર્જાયો...

ફ્રેન્ચ ભાષામાં રાફેલ શબ્દનો અર્થ થાય છે, આગનો ગોળો. ખરેખર દુશ્મન ઉપર આગનો ગોળો બનીને ત્રાટકવાની ક્ષમતા ધરાવતા રાફેલની પહેલી બેચ ઇંડિયન એરફોર્સમાં સામેલ...

કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યા જ નહીં સમગ્ર ભારત રામરંગે રંગાયું છે. શ્રીરામ મંદિર શિલાન્યાસ પર્વે રામ કી પૈડી એક લાખ દીવડાઓથી ઝળહળી ઊઠી...

કોરોના વાઇરસના કેસમાં ઉછાળો આવતા સરકારે સમગ્ર ગ્રેટર માન્ચેસ્ટર, મોટા ભાગના લેન્કેશાયર અને વેસ્ટ યોર્કશાયર સહિતના વિસ્તારોમાં ગુરુવાર રાતથી લોકડાઉન લાગુ...

નાનકડી પેથોલોજી લેબોરેટરીમાંથી મેટ્રોપોલિસ હેલ્થકેરનું સામ્રાજ્ય ખડું કરનારાં અમીરા શાહ વિશે આપણે ગત અંકમાં પ્રાથમિક માહિતી મેળવી હતી. હવે તેમના વિશે વધુ...

પાંચમી ઓગસ્ટે શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માત્ર ૩૨ સેકન્ડ હશે. આ અભિજિત મુહૂર્તની ૩૨ ઘડીમાં ૫૦૦ વર્ષના પ્રયાસોને...



to the free, weekly Gujarat Samachar email newsletter