દીપાવલી હવે યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની યાદીમાં

અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...

ગોલ્ડ એવોર્ડવિજેતા અમીષા થોભાણીનું કેન્સરગ્રસ્તોને સપોર્ટનું મિશન

ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

ચીન સરહદે ઘણા દિવસોથી તણાવ પ્રવર્તી રહ્યો છે. આ માહોલમાં ચીનની વધુ એક લુચ્ચાઇ ખુલ્લી પડી છે. ભારતીય સેટેલાઇટે ઝડપેલી તસવીરમાં ચીનની સેનાએ તિબેટ સરહદે સૈન્ય...

આમ તો, સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા (ઓબેસિટી)ની સમસ્યા વકરી રહી છે પરંતુ, બ્રિટનની ઓળખ ‘ફેટ મેન ઓફ યુરોપ’ તરીકે છે. આવી ખરાબ ઓળખને નેસ્તનાબૂદ કરવાના આશયે બોરિસ...

ભારતીય કોમ્યુનિટીની સફળતા બાબતે આજે ઘણું લખવામાં આવે છે જેના કારણોમાં મોટા ભાગે આપણી ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ, સારા વેતન સાથેની પ્રોફેશનલ નોકરીઓ પ્રાપ્ત કરવાની...

બ્રેડફોર્ડના પ્રોફેસર મહેન્દ્ર પટેલને UNESCO (યુનેસ્કો-યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)ના ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના બાયોએથિક્સ...

ભારતને આત્મનિર્ભર બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિશનમાં દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે અનોખું યોગદાન આપ્યું છે. ચેરમેન...

લોકડાઉનના નિયંત્રણો હળવા કરાઈ રહ્યા છે અને બ્રિટિશરો કોવિડ-૧૯ કટોકટીના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે ત્યારે લોકડાઉનના સમયગાળા દરમિયાન, એશિયન સ્થાનિક કોમ્યુનિટી...

કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પાંચમી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર...

કોરોના વાઈરસે ઘણાનાં જીવન બદલી નાખ્યાં છે. નાની પેથોલોજી લેબોરેટરીને વિશાળકાય ૧ બિલિયન ડોલરના બિઝનેસમાં ફેરવી નાખનારા અમીરા શાહ સાથે પણ આવું જ બન્યું છે....

કોરોના મહામારીએ પ્રેરણારુપ બિઝનેસીસ અને વ્યક્તિઓની કહાણીઓ ઉજાગર કરી છે જેમણે પરિવર્તન લાવવામાં વિશેષ કર્તવ્ય બજાવ્યું છે. માર્ચ ૨૦૨૦માં લોકડાઉન જાહેર કરાયું...

રાજસ્થાનમાં દોઢ વર્ષ પહેલાં રંગેચંગે શાસનધૂરા સંભાળનાર કોંગ્રેસ સરકારના અસ્તિત્વ પર પોતાના જ બે કદાવર નેતાઓની ખેંચતાણને કારણે સંકટ સર્જાયું છે. સરકારની...



to the free, weekly Gujarat Samachar email newsletter