
ભારત સરકારે પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચ્યુએશન્સ (PM CARES) ફંડને મળેલા ભંડોળની માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય...
દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે...

ભારત સરકારે પ્રાઇમ મિનિસ્ટર્સ સિટિઝન આસિસ્ટન્સ એન્ડ રિલીફ ઇન ઇમર્જન્સી સિચ્યુએશન્સ (PM CARES) ફંડને મળેલા ભંડોળની માહિતી જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ...

ગયા ગુરૂવારે (૧૧ માર્ચે) સનાતન ધર્મનું મહાપર્વ મહાશિવરાત્રી દેશવિદેશના હિન્દુધર્મીઓએ ખૂબ શ્રધ્ધાપૂર્વક ઉજવ્યું. કોરોના મહામારીને કારણે બ્રિટનમાં લોકડાઉન...

રાજ્યની છ મહાનગરપાલિકામાં યોજાયેલી ચૂંટણીમાં તમામમાં ભાજપને બહુમતી મળ્યા બાદ અમદાવાદ, વડોદરા, ભાવનગર, સુરત, રાજકોટ અને જામનગરમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ...

ગુજરાતમાં શરૂ થયેલી કોરોના કેસની નવી લહેરમાં યુકે અને આફ્રિકાના સ્ટ્રેન મળી આવતા સનસનાટી ફેલાઈ છે. સુરતમાં યુકે અને આફ્રિકા સ્ટ્રેનના ૬ કેસ જ્યારે ગાંધીનગરમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઐતિહાસિક દાંડીકૂચ દિને સવારે શહેરના સુપ્રસિદ્ધ સાબરમતી ગાંધી આશ્રમની બાજુમાં અભયઘાટ ખાતે ઊભા કરાયેલા વિશાળ ડોમમાં,...

બ્રિટનના શાહી પરિવારના સીનિયર સભ્યોની કામગીરીમાંથી અળગાં થયેલાં સસેક્સ દંપતી - મેગન મર્કલ અને પ્રિન્સ હેરીના અમેરિકાના સૌથી પ્રખ્યાત સેલેબ્રિટી ઈન્ટરવ્યૂઅર...

દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઇ છે તેવા સમયે જ કોંગ્રેસના ૨૩ વરિષ્ઠ નેતાઓએ હાઇકમાન્ડની કાર્યપદ્ધતિ સામે જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો...

યુકેમાં ગુજરાતી અને ભારતીય ડાયસ્પોરાની વાચનભૂખને સંતોષવા, જ્ઞાનસભર માહિતી અને સમાચારો પીરસવામાં સદા અગ્રેસર ‘ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ’નું પ્રકાશન કરતા...

ગુજરાતમાં ભાજપે ફરી એક વખત વિજયપતાકા લહેરાવ્યા છે. વીતેલા સપ્તાહે તમામ છએ છ મહાનગરપાલિકા સર કર્યા બાદ હવે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ શાનદાર દેખાવ...

સામાન્ય રીતે ગુજરાતના વેપારીઓ - બિઝનેસમેન માટે ઓક્ટોબરથી ફેબ્રુઆરી સુધીનો સમયગાળો એટલે એનઆરઆઇ સિઝન. દરિયાપારના દેશોમાં વસેલા ભારતીયો - ગુજરાતીઓ આ સમયમાં...