કાર્યકારી વડા પ્રધાન ડોમિનિક રાબે લોકડાઉન નિયંત્રણો વહેલા હળવાં નહિ થાય તેમ સ્પષ્ટ કર્યું છે. લંડનના મેયર સાદિક ખાને પણ જણાવ્યું હતું કે ‘યુકે લોકડાઉન ઉઠાવી લેવાની નજીક જણાતું નથી.’
ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ પછી બદલો લીધો છે. ઇંડિયન આર્મી, નેવી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જોઇન્ટ ઓપરેશનમાં...
પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...
કાર્યકારી વડા પ્રધાન ડોમિનિક રાબે લોકડાઉન નિયંત્રણો વહેલા હળવાં નહિ થાય તેમ સ્પષ્ટ કર્યું છે. લંડનના મેયર સાદિક ખાને પણ જણાવ્યું હતું કે ‘યુકે લોકડાઉન ઉઠાવી લેવાની નજીક જણાતું નથી.’
માનવતાપૂર્ણ ચેષ્ટામાં મિસ ઈંગ્લેન્ડ ભાષા મુખરજીએ સૌંદર્યતાજ છોડીને સ્ટેથેસ્કોપ હાથમાં લીધું છે. બોસ્ટનની પિલગ્રીમ હોસ્પિટલના સાથીઓના સંદેશા મળવાની સાથે...
બ્રિટનમાં ઈસ્ટર સન્ડે કાળો દિવસ બની રહ્યો હતો. કોરોના વાઈરસના લીધે મૃત્યુઆંક ૧૦,૦૦૦ની સંખ્યાને પાર કરી ગયો હતો. અત્યાર સુધી યુએસ, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેન...
કોરોના વાઈરસ કટોકટીના લીધે યુકેમાં બધી જગ્યાએ સ્ટાફની અછત દેખાઈ રહી છે ત્યારે બ્રિટિશરો ક્વોરેન્ટાઈન પછી ટનબંધ કચરો, નકામા કપડાં સહિતનો વેસ્ટ શેરીઓમાં...
બ્રિટનમાં રહેતા ભારતીય ડોકટર્સ અને નર્સીસ માટે રાહતના સમાચાર આવ્યા છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે NHS વર્કફોર્સના પહેલી ઓક્ટોબર જેમના વિઝા રદ થતાં હોય...
સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ભારતમાં આ મામલે ગયા સપ્તાહ સુધી પરિસ્થિતિ કંઇક અંશે નિયંત્રણમાં જોવા મળતી હતી. જોકે વીતેલા સપ્તાહે...
ભારતમાં રહેતા બ્રિટિશ નાગરિકોને સ્વદેશ પરત લાવવા યુકે દ્વારા પ્રથમ સાત ચાર્ટર ફ્લાઈટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ ફ્લાઈટ્સ ૮થી ૧૨ એપ્રિલ દરમિયાન ગોવા, મુંબઈ...
ક્વીન એલિઝાબેથ દ્વિતીયે રવિવારની રાત્રે રાષ્ટ્રજોગ ઐતિહાસિક અને મર્મભેદી ટેલિવિઝન સંબોધનમાં કોરોના વાઈરસ કટોકટી અને એકાંતવાસનો સામનો કરી રહી રહેલી બ્રિટિશરોની...
સમગ્ર વિશ્વમાં ૧,૪૩૨,૯૮૪થી વધુ ચેપગ્રસ્તો અને ૮૨,૧૩૧થી મૃત્યુઆંક સાથે કોરોના વાઈરસનો વિકરાળ પંજો પ્રસરતો જાય છે. આ સમયે યુકેમાં એક જ દિવસમાં ૮૫૪ લોકોના...
યુકેમાં કોરોના વાઈરસ રોગચાળાથી વાસ્તવિક મૃત્યુદર NHSના આંકડા કરતાં ૨૪ ટકા ઊંચો હોઈ શકે તેમ સત્તાવાર આંકડામાં જાણવા મળ્યું છે. ONSની નવી ડેટા સીરિઝમાં કોવિડ-૧૯ના...