
ભારતની સર્વોચ્ચ અદાલતે બહુચર્ચિત કૃષિ કાયદાના અમલ સામે નવો આદેશ ન થાય ત્યાં સુધી સ્ટે ફરમાવ્યો છે. સાથે સાથે જ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા સંદર્ભે ખેડૂત વર્ગની...
મહારાષ્ટ્રના રાજકીય ઇતિહાસમાં શનિવારે એક નવો અધ્યાય ઉમેરાયો હતો. રાજ્યના ઉપમુખ્યમંત્રી અજિત પવારના આકસ્મિક નિધન બાદ તેમના પત્ની સુનેત્રા પવારે રાજ્યના પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા હતાં. મુંબઈ ખાતે યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ...
નાણાંપ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આઝાદી પછી તમામ પરંપરા તોડીને પહેલી વાર રવિવારે વર્ષ 2026-27નું સામાન્ય બજેટ રજૂ કરાયું હતું. 85 મિનિટનાં તેમનાં બજેટ ભાષણમાં આ વખતે પહેલીવાર દેશની સુરક્ષા અને સંરક્ષણ પર વધારે ફોકસ કરાયું હતું. બજેટમાં 2047...

ભારતની સર્વોચ્ચ અદાલતે બહુચર્ચિત કૃષિ કાયદાના અમલ સામે નવો આદેશ ન થાય ત્યાં સુધી સ્ટે ફરમાવ્યો છે. સાથે સાથે જ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા સંદર્ભે ખેડૂત વર્ગની...

અમેરિકી પ્રજાજનો હજુ તો ટ્રમ્પ સમર્થકોએ કરેલા લોકશાહીના વરવા ચીરહરણના આઘાતમાંથી બહાર નીકળ્યા નથી ત્યાં વધુ એક ચિંતાજનક અહેવાલ છે. દેશની ટોચની સુરક્ષા સંસ્થા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મા પ્રવાસી ભારતીય દિવસના વર્ચ્યુલ સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધતા પીએમ કેર ફંડમાં પ્રવાસી ભારતીયોના યોગદાનને બિરદાવ્યું હતું....

કોરોના નામના નવતર અને માથાભારે સાબિત થયેલા દર્દની યાદગીરી સાથે ૨૦૨૦ના વર્ષનો અંત આવ્યો છે. ગયા શુક્રવારથી ૨૧મી સદી ૨૧મા વર્ષમાં પ્રવેશી છે. ૨૧મું વર્ષ...

ભારતમાં એક સાથે બે કોરોના વેક્સિન - કોવિશિલ્ડ અને કોવેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે ત્યારે લોકોમાં રાહત સાથે આનંદની લાગણી પ્રસરી છે....

ઈંગ્લેન્ડમાં બોક્સિંગ ડે એટલે કે શનિવારથી વધુ ૬ મિલિયન લોકો સૌથી આકરા ટિયર–૪ કોરોના વાઈરસ નિયંત્રણો હેઠળ આવી ગયા છે. ડિસેમ્બરના પ્રારંભે સાઉથ–ઈસ્ટમાં કોરોના...

લગ્ન પછી દગો આપનાર પ્રવાસી ભારતીયો વિરુદ્વ કાર્યવાહી માટે નવી જોગવાઇ અમલમાં આવી રહી છે. તે હેઠળ એક નવો કાયદો બનશે અને બે વર્તમાન કાયદામાં સુધારો થશે. તેનાથી...

વિશ્વના પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિને પહેલી વખત તેના કવર પર કોઈ બાળકને સ્થાન આપ્યું છે. ભારતીય-અમેરિકન ગીતાંજલિ રાવ ‘ટાઈમ’ મેગેઝિનના કવર પર સ્થાન મેળવનાર...

દેશમાં કોરોના વાઇરસની રસી તૈયાર કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. મોદી સરકાર દરેક નાગરિકને કોરોનાની રસી આપવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ પ્રયાસો...

દિવાળીના તહેવારોમાં અપાયેલી છૂટછાટના કારણે રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ૭ દિવસથી સતત દૈનિક કેસનો આંકડો ૧,૫૦૦ને પાર નોંધાયા...