
પાંચમી ઓગસ્ટે શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માત્ર ૩૨ સેકન્ડ હશે. આ અભિજિત મુહૂર્તની ૩૨ ઘડીમાં ૫૦૦ વર્ષના પ્રયાસોને...
ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...
યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...
પાંચમી ઓગસ્ટે શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાસે માત્ર ૩૨ સેકન્ડ હશે. આ અભિજિત મુહૂર્તની ૩૨ ઘડીમાં ૫૦૦ વર્ષના પ્રયાસોને...
ચીન સરહદે ઘણા દિવસોથી તણાવ પ્રવર્તી રહ્યો છે. આ માહોલમાં ચીનની વધુ એક લુચ્ચાઇ ખુલ્લી પડી છે. ભારતીય સેટેલાઇટે ઝડપેલી તસવીરમાં ચીનની સેનાએ તિબેટ સરહદે સૈન્ય...
આમ તો, સમગ્ર વિશ્વમાં મેદસ્વિતા (ઓબેસિટી)ની સમસ્યા વકરી રહી છે પરંતુ, બ્રિટનની ઓળખ ‘ફેટ મેન ઓફ યુરોપ’ તરીકે છે. આવી ખરાબ ઓળખને નેસ્તનાબૂદ કરવાના આશયે બોરિસ...
ભારતીય કોમ્યુનિટીની સફળતા બાબતે આજે ઘણું લખવામાં આવે છે જેના કારણોમાં મોટા ભાગે આપણી ઉચ્ચ શૈક્ષણિક સિદ્ધિઓ, સારા વેતન સાથેની પ્રોફેશનલ નોકરીઓ પ્રાપ્ત કરવાની...
બ્રેડફોર્ડના પ્રોફેસર મહેન્દ્ર પટેલને UNESCO (યુનેસ્કો-યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન)ના ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનના બાયોએથિક્સ...
ભારતને આત્મનિર્ભર બનાવવાના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિશનમાં દેશના ટોચના કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે અનોખું યોગદાન આપ્યું છે. ચેરમેન...
લોકડાઉનના નિયંત્રણો હળવા કરાઈ રહ્યા છે અને બ્રિટિશરો કોવિડ-૧૯ કટોકટીના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે ત્યારે લોકડાઉનના સમયગાળા દરમિયાન, એશિયન સ્થાનિક કોમ્યુનિટી...
કરોડો હિન્દુઓની આસ્થાના કેન્દ્રબિંદુ સમાન રામ જન્મભૂમિ અયોધ્યામાં ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. પાંચમી ઓગસ્ટે વડા પ્રધાન નરેન્દ્ર...
કોરોના વાઈરસે ઘણાનાં જીવન બદલી નાખ્યાં છે. નાની પેથોલોજી લેબોરેટરીને વિશાળકાય ૧ બિલિયન ડોલરના બિઝનેસમાં ફેરવી નાખનારા અમીરા શાહ સાથે પણ આવું જ બન્યું છે....
કોરોના મહામારીએ પ્રેરણારુપ બિઝનેસીસ અને વ્યક્તિઓની કહાણીઓ ઉજાગર કરી છે જેમણે પરિવર્તન લાવવામાં વિશેષ કર્તવ્ય બજાવ્યું છે. માર્ચ ૨૦૨૦માં લોકડાઉન જાહેર કરાયું...