પ્રથમ તબક્કામાં 102 બેઠકો પર સરેરાશ 64 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન થયું. આ તબક્કામાં 9 કેન્દ્રીય પ્રધાનો, બે પૂર્વ મુખ્યપ્રધાનો અને એક પૂર્વ રાજ્યપાલ સહિત 1,600થી વધુ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે....

એક બાર ફિર... એનડીએ જીતી શકે 372, ‘INDIA’ને માંડ 122!

લોકસભા ચૂંટણી માટે પ્રચારમાં વડાપ્રધાન મોદીએ ‘અબ કી બાર 400 પાર’નો નારો આપ્યો છે. દરમિયાન એનડીટીવીના પોલ ઓફ પોલ્સના પરિણામ સામે આવ્યાં છે જેમાં એનડીએ ગઠબંધન આગામી ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરવા જઈ રહ્યું છે. તમામ સર્વે પરિણામનું સામાન્ય તારણ...

ટોરી પાર્ટીએ ૧૯૮૭ પછી સૌપ્રથમ વખત ૩૬૫ મત સાથે સામાન્ય ચૂંટણીમાં ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે. આ જનાદેશ સાથે લેબરનેતા જેરેમી કોર્બીને નેતાપદેથી રાજીનામું...

ટોરી પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં ભારે બહુમત હાંસલ કર્યો તેની સાથે અનેક રાજકીય માંધાતાએ તેમની બેઠક ગુમવવી પડી છે. લિબરલ ડેમોક્રેટ્સ નેતા જો સ્વિન્સન તેમની...

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટોરીનેતા અને મિત્ર બોરિસ જ્હોન્સનને ચૂંટણીઓમાં ભવ્ય વિજય બદલ અભિનંદન પાઠવી બ્રેક્ઝિટ પછી યુએસ અને યુકે વચ્ચે ટુંક સમયમાં વેપાર...

સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીની શરમજનક હારને નેતા જેરેમી કોર્બીને સ્વીકારી લીધી છે અને તેમાં પોતાનો હિસ્સો હોવાનું પણ કહી દીધું છે. કોર્બીને સ્પષ્ટ કર્યું...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની જંગી બહુમતીથી ૨૦૧૭ પછી પ્રથમ વખત હાઉસ ઓફ કોમન્સનો અંકુશ ટોરી પાર્ટીને હસ્તક આવ્યો છે. આખરે જ્હોન્સનના હાથમાં મહારાણીનું સંભાષણ...

સામાન્યપણે યુકેમાં ભારતીય મૂળનાં બ્રિટિશ નાગરિકો રાજકારણથી દૂર રહેવામાં માને છે પરંતુ, રાજકીય મતબેન્ક તરીકે તેમનો પ્રભાવ વધી રહ્યો છે. વર્તમાન ચૂંટણીમાં...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમની કેબિનેટમાં સાધારણ ફેરફાર કર્યો છે. તેમણે પૂર્વ કલ્ચર સેક્રેટરી નિકી મોર્ગન પોતાનો હોદ્દો જાળવી શકે તે માટે તેમને આજીવન...

વર્ષ ૨૦૦૨માં ગોધરા ટ્રેનકાંડની ગોઝારી ઘટના બાદ ગુજરાતમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં હતાં. આ કોમી તોફાનોની તપાસ માટે રચાયેલા નાણાવટી કમિશનનો રિપોર્ટ (ભાગ-૨)...

લેબરનેતા જેરેમી કોર્બીનના લાલ કિલ્લાને ધ્વસ્ત કરી ટોરી નેતા બોરિસ જ્હોન્સને અભૂતપૂર્વ બહુમતી સાથે સામાન્ય ચૂંટણીમાં વિજય મેળવ્યો છે. વિજયને ઐતિહાસિક ગણાવવા...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટપણે જણાવ્યું છે કે લંડન બ્રિજ હુમલા બદલ હોમ ઓફિસની Prevent - પ્રિવેન્ટ સ્કીમને દોષી ગણાવી શકાય નહિ. પ્રિવેન્ટ સ્કીમ તો...



to the free, weekly Gujarat Samachar email newsletter