ન્યાય તોળાયો... જય હિન્દ

ભારતીય સેનાએ મંગળવાર મધરાત્રે 1.30 વાગ્યાની આસપાસ પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીરમાં ત્રાસવાદી છાવણીઓ પર મિસાઈલ હુમલા કરીને પહલગામ આતંકી હુમલાનો બે સપ્તાહ પછી બદલો લીધો છે. ઇંડિયન આર્મી, નેવી અને એરફોર્સે ‘ઓપરેશન સિંદૂર’ અંતર્ગત જોઇન્ટ ઓપરેશનમાં...

પાકિસ્તાન માટે પ્લાન ફાઇનલ?

પહલગામ હુમલા બાદ કાશ્મીર સરહદ પર પાકિસ્તાન તરફથી સતત ઉશ્કેરણીજનક ફાયરિંગની વચ્ચે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. લગભગ 40 મિનિટ ચાલેલી આ બેઠકમાં નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત...

બ્રિટનમાં કોરોના વાઈરસના કારણે મૃત્યુ અને ચેપગ્રસ્તોની સંખ્યા નોંધપાત્રપણે વધતી જ જાય છે. જોકે, આ માટે ખુદ બ્રિટિશરો જવાબદાર છે. એક સર્વેમાં બહાર આવેલી...

કોરોના વાઈરસ મહામારીને પગલે બ્રિટિશ એરવેઝ દ્વારા ગેટવિકથી જતી અને આવતી તમામ ફ્લાઇટ બંધ કરી દેવાતા ૩૬,૦૦૦ કર્મચારીની નોકરી સામે જોખમ સર્જાયું છે. યુનાઇટેડ...

યુકેની ચેરિટી સંસ્થાઓની આવક રાતોરાત બંધ થઈ ગઈ છે. કોરોના વાઈરસની અસર ૨૦૦૮ની નાણાકીય કટોકટી કરતાં પણ ૧૦૦ ગણી ખરાબ પૂરવાર થઈ છે. સંસ્થાઓના વડાઓએ ૪૦ બિલિયન...

બ્રિટિશ ફર્મ નોવાસીટ (Novacyt) લાખો પાઉન્ડની કિંમતના કોરોના વાઈરસ ટેસ્ટિંગનું ઉત્પાદન કરી રહી છે અને વિદેશમાં તેનું વેચાણ કરી રહી છે કારણકે યુકેમાં તેનો...

પ્રિન્સ ચાર્લ્સે વીડિયો લિન્ક મારફત યુકેની પ્રથમ કોરોના વાઈરસ ફિલ્ડ હોસ્પિટલ NHS નાઈટિંગેલ હોસ્પિટલને ત્રીજી એપ્રિલ, શુક્રવારે ખુલ્લી મૂકી હતી. લશ્કરી...

બ્રિટનનો મૃત્યુઆંક ૮૬૪ છળીને ૩૬૦૫ના આંકડે પહોંચ્યો છે ત્યારે NHS નાઈટિંગેલમાંથી આવનારા હજારો કોરોનાગ્રસ્ત મૃતકોને રાખવા માટે ઈસ્ટ લંડનમાં ફૂટબોલની બે પીચના...

દેશની બેન્કો અને ધીરાણકારો બિઝનેસીસનું શોષણ કરી રહ્યા હોવાની ફરિયાદો વચ્ચે ચાન્સેલર રિશિ સુનાકે બીમાર બિઝનેસીસની સહાય કરવા નાણાકોથળી ફરી ખુલ્લી મૂકી છે...

NHSના ફ્રન્ટલાઈન કર્મચારી સહિત ૨૦,૦૦૦થી વધુ હેલ્થકેર સ્ટાફે વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પત્ર લખી યોગ્ય સુરક્ષાકારી સાધનોની માગણી કરી છે. આ પત્રમાં NHSના...

જીવલેણ કોવિડ-૧૯ મહામારીના કારણે યુકેમાં લોકડાઉન સાથે બિઝનેસીસ બંધ છે ત્યારે સરકાર દ્વારા જાહેર કરાયેલી કોરોના વાઈરસ જોબ રિટેન્શન સ્કીમ યુકેના તમામ એમ્પ્લોયર્સ માટે ઓછામાં ઓછી ત્રણ મહિનાની મુદત માટે ખુલ્લી છે. આ હંગામી યોજના કોરોના વાઈરસથી જેમની...

કોરોના વાઈરસના કારણે જર્મનીમાં મૃત્યુદર અત્યાર સુધી ઘણો નીચો હતો પરંતુ, સતત બીજા દિવસે નવા ૧૪૯ મોતના કારણે સૌપ્રથમ વખત મૃત્યુદર ૦.૯ ટકાથી વધીને ૧ ટકાથી ઉપર ગયો છે, જે એક સપ્તાહ અગાઉ માત્ર ૦.૪ ટકા અને ૨૦ માર્ચે ૦.૨ ટકા હતો. જોકે, મોટા ભાગના યુરોપીય...



to the free, weekly Gujarat Samachar email newsletter