પ્રથમ તબક્કામાં 1,625 ઉમેદવાર મેદાનમાં

લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા છે તે સાથે જ મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. શુક્રવારે લોકસભાની 102 બેઠકો માટે મતદાન શરૂ થશે. સાથે સાથે જ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના મતદારો વિધાનસભા ચૂંટણી માટે પણ મતદાન...

શ્રદ્ધા - સંસ્કૃતિ - સંવાદઃ અબુધાબી મંદિરના આંગણે રચાયો ત્રિવેણી સંગમ

રણના કણ કણમાં બ્રહ્મનાદ જગાવનાર અબુધાબી બીએપીએસ હિન્દુ મંદિરે પવિત્ર રમઝાન મહિનામાં શ્રદ્ધા - સંસ્કૃતિ અને સંવાદનો ત્રિવેણી સંગમ યોજાઇ ગયો. ગયા મંગળવારે યોજાયેલો ‘ઓમસિયાત’ - ઇન્ટરફેઇથ કલ્ચરલ ઇવનિંગ કાર્યક્રમ ખરા અર્થમાં વૈશ્વિક સંવાદિતાનું પ્રતીક...

કુલભૂષણ જાધવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (આઇસીજે)માં ચાલી રહેલા કાનૂની જંગમાં ભારતે સિમાચિહનરૂપ સફળતા મેળવી છે, જ્યારે પાકિસ્તાનનો વિશ્વસ્તરે ફજેતો...

પ્રચંડ બહુમતી સાથે ફરી કેન્દ્રમાં સત્તાના સૂત્રો સંભાળનાર મોદી સરકારે તેના પહેલા બજેટમાં ગામ, ગરીબ અને ખેડૂતોને સરકારી નીતિઓના કેન્દ્રમાં રાખ્યાં છે, પણ...

કોંગ્રેસનું અધ્યક્ષપદ નહીં છોડવા માટે દિગ્ગજ નેતાઓના મનામણાં છતાં રાહુલ ગાંધી પોતાના નિર્ણયને વળગી રહ્યા છે. તેમણે પહેલાં મીડિયા સમક્ષ અને ત્યારબાદ ટ્વિટર...

ભારતીય બેન્કો સાથે સાથે રૂ. ૯,૧૦૦ કરોડનું લોનકૌભાંડ આચરીને નાસતાફરતા સાંડેસરાબંધુઓ - નીતિન અને ચેતનની સ્ટર્લિંગ બાયોટેક લિ. સહિતની ગ્રૂપ કંપનીઓની વિદેશસ્થિત...

અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ ઉક્તિને સાર્થક કરવા પ્રતિબદ્ધ છે ૮૦ ટકા દિવ્યાંગ ૪૬ વર્ષીય સમીર કક્કડ. તેમનો જુસ્સો અને મનોબળ અદ્વિતીય છે. તેઓ માને...

યોગ એક શિસ્ત અને પ્રતિબદ્ધતા છે. તેને આજીવન અનુસરવું જોઈએ. યોગ કોઈ પણ પ્રકારના ઉંમર, રંગ, જાતિ, વંશ, સંપ્રદાય, અમીર-ગરીબ, પ્રદેશ, સરહદથી પર છે. યોગ દરેક...

ભારત સહિત સમસ્ત વિશ્વમાં આજે યોગ દિવસ ઉજવાઇ રહ્યો છે. આ પ્રસંગે દુનિયાભરના ૧૯૦ દેશોમાં ૩૦ હજારથી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ભારત સરકારે આ...

બિહારમાં મગજના તાવનો વાવર કાળ બનીને ત્રાટક્યો છે. સ્થાનિક ભાષામાં ‘ચમકી તાવ’ તરીકે ઓળખાતી આ બીમારી એક પખવાડિયામાં જ ૧૨૫થી વધુ બાળ-જિંદગી ભરખી ગઇ છે, પણ...

સમગ્ર વિશ્વમાં લાખો વિધવા સ્ત્રીઓ અને તેમના સંતાનો શોષણ ઉપરાંત, દારુણ ગરીબી, સામાજિક બહિષ્કાર, હિંસા, અનારોગ્ય તેમજ કાયદા અને સામાજિક રુઢિઓના ભેદભાવનો...

ભારત સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હાથ ધરેલા આતંકવાદવિરોધી અભિયાનને જ્વલંત સફળતા સાંપડી છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ)ના તમામ...



to the free, weekly Gujarat Samachar email newsletter