
શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, ફોરેસ્ટગેટ, ન્યુહામ તરફથી શ્રી કિશોરભાઇ વરસાણી સ્વયં-સેવકો સાથે ઇસ્ટ લંડનની ન્યુહામ હોસ્પીટલમાં કાઉન્સિલર પુષ્પાબેન...
અંધકાર પર પ્રકાશના વિજયના પર્વ દીપાવલીને યુનેસ્કોની માનવતાના અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ કરાયું છે. રાજધાની સ્થિત ઐતિહાસિક લાલ કિલ્લામાં યોજાયેલી યુનેસ્કોની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતના આંગણે પહેલી વાર યુનેસ્કોની...
ત્રણ વખત બ્રેઈન ટ્યૂમરના શિકાર થવાં છતાં બચી ગયેલાં અમીષા થોભાણીએ પોતાના કેન્સર સામેના અંગત જંગને આવી જ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા અન્ય લોકોને સપોર્ટ કરવાનું શક્તિશાળી મિશનમાં બદલી નાખેલ છે. હિલિંગ્ડન બ્રેઈન ટ્યૂમર એન્ડ ઈન્જરી ગ્રૂપમાં...

શ્રી કચ્છ સત્સંગ સ્વામિનારાયણ મંદિર, ફોરેસ્ટગેટ, ન્યુહામ તરફથી શ્રી કિશોરભાઇ વરસાણી સ્વયં-સેવકો સાથે ઇસ્ટ લંડનની ન્યુહામ હોસ્પીટલમાં કાઉન્સિલર પુષ્પાબેન...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના કાળમાં મંગળવારે પાંચમી વખત વખત રાષ્ટ્રજોગ સંબોધન કરતાં ૨૦ લાખ કરોડ રૂપિયાના જંગી આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. આ જાહેરાત...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને કોરોના મહામારી સામે લડવામાં લોકડાઉનને વધુ મહત્ત્વ આપ્યું છે અને આંશિક છૂટછાટો સાથે પહેલી જૂન સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત...

એક સમયે પોતાના દેશના આમ આદમીને કોવિડ-૧૯ના જીવલેણ પંજાથી બચાવવાના એકમાત્ર ઇરાદે લોકડાઉન લાગુ કરનારા રાષ્ટ્રો હવે આ જ આમ આદમીની રોજી-રોટીને નજરમાં રાખીને...

ઈન્ડિયન આર્મીમાં અતિ ઉજ્જવળ કારકિર્દી ધરાવતા મેજર જનરલ પ્રેમાંગ્શુ ચૌધરી (પ્રેમ)એ મે ડે, પહેલી મેના દિવસે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં પુત્ર રાહુલ અને તેના પરિવાર...

વર્તમાન કોરોના મહામારીના સંજોગોમાં NHSની ૧૦માંથી ૯ નર્સ સામાન્યની સરખામણીએ વધુ તણાવયુક્ત અને ચિંતાતુર હોવાનું નર્સિંગ ટાઈમ્સના અભ્યાસમાં બહાર આવ્યું છે....

કોરોના લોકડાઉનના કારણે વિદેશમાં અટવાઇ પડેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવાની પ્રક્રિયા ગુરુવાર - સાતમી મેથી શરૂ થઇ છે. ગૃહ મંત્રાલયે સોમવારે જ આ અંગે જાહેરાત...

દેશમાં વધી રહેલા કોરોના વાઇરસના સંક્રમણના કેસને નજર સમક્ષ રાખીને ભારત સરકારે ૨૫ માર્ચથી દેશમાં લાગુ કરાયેલું લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૧૭ મે સુધી લંબાવ્યું...
કોરોના વાઈરસ મહામારીના કારણે સામાજિક અને ધાર્મિક તેમજ કાર્યક્રમોના આયોજનો પર બ્રેક વાગી ગઈ હોવાથી યુકેની વેડિંગ અને ઈવેન્ટ્સ ઈન્ડસ્ટ્રીને ભારે માર પડ્યો છે. લંડનસ્થિત વેડિંગ પ્લાનિંગ એપ બ્રાઈડબૂકનો અભ્યાસ કહે છે કે કોરોના વાઈરસના કારણે ૬૪ ટકા...

આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસના અવસરે ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા ડો. વિજય જૌલી દ્વારા કોરોના વાઈરસ મહામારી સંદર્ભે બિનનિવાસી ભારતીય અગ્રણીઓના ઐતિહાસિક...