પૂર્વ ભારતના લોકો ચીની જેવા, દક્ષિણના આફ્રિકન જેવાઃ પિત્રોડાએ પહેલાં પલિતો ચાંપ્યો, પછી પદ છોડ્યું

કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ વધુ એક વખત ચૂંટણી ટાણે જ વિવાદાસ્પદ નિવેદન કરીને તેમના જ પક્ષના પગમાં કુહાડો મારવાનું કામ કર્યું છે. પિત્રોડાએ કહ્યું હતું કે દેશમાં વિવિધતામાં એકતાનું ઉદાહરણ આપતાં કહ્યું હતું કે પૂર્વના લોકો ચાઇનીઝ, પશ્ચિમના લોકો...

હવે ઈન્દોરમાં ‘સુરતવાળી’ઃ કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું

મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોર...

આંદામાન નિકોબાર ટાપુની સેન્ટિનલ જનજાતિ એક અમેરિકન પ્રવાસીની હત્યાના કારણસર ચર્ચામાં છે. આ જનજાતિ હજારો વર્ષોથી દુનિયાથી અલિપ્ત રહીને જીવન વીતાવી રહી છે. કેમ કે, તેઓ સામાન્ય લોકોની બીમારીઓથી દૂર રહેવા માંગે છે. આથી તેઓ પોતાના સમુહ સિવાય કોઇ નાગરિક...

બોક્સિંગ વિશ્વમાં ‘સુપર મોમ’ તરીકે વિખ્યાત એમ.સી. મેરિ કોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ટાઇટલની સિક્સર લગાવીને ઇતિહાસ રચ્યો છે. પાટનગરના ઇંદિરા ગાંધી...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રવિવારે યોજાયેલી ધર્મસભામાં બુલંદ અવાજે માગ કરવામાં આવી હતી કે અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે જમીનનો...

રામમંદિર નિર્માણની માગ સાથે હિન્દુ સંગઠનો દ્વારા ધર્મસભાનું આયોજન થયું છે તે પૂર્વે અયોધ્યા - ફૈઝાબાદમાં ભારે તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. સમગ્ર શહેર જાણે...

આંદામાન-નિકોબારના જંગલોમાં આદિવાસીઓએ અમેરિકી પ્રવાસીને તીર વડે હુમલો કરી મારી નાંખ્યો હતો. નિકોબારના સેન્ટીનલ ટાપુમાં પ્રવેશ પર પ્રતિબંધ છે, પરંતુ ૨૭ વર્ષનો...

કચ્છ-ભુજની ધરતીમાં કરોડો વર્ષ પુરાણા અશ્મિઓનો ખજાનો ધરબાયેલો પડ્યો હોવાની વાતનો વધુ એક દસ્તાવેજી પુરાવો મળ્યો છે. ટપ્પર વિસ્તારમાંથી માનવજાતના પૂર્વજ એવા...

આવતા વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી આડે થોડાક મહિના બાકી રહ્યા છે તે પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં વિકાસકાર્યોને બમણા...

ભારતની એકતા માટે સમર્પિત વિરાટ વ્યક્તિત્વને આઝાદીથી અત્યાર સુધીમાં યોગ્ય સ્થાન નહોતું મળ્યું, એટલે સતત અધુરપનો અહેસાસ થતો હતો. આજે સરદાર વલ્લભભાઈ પટેલ...

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના સમયે જ રામ મંદિરનો મુદ્દો ફરી ચર્ચામાં છવાયો છે. આ વખતે ભાજપના જ સાથી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ મોરચો...

ભારતની એકતા માટે સમર્પિત વિરાટ વ્યક્તિત્વને આઝાદીથી અત્યાર સુધીમાં યોગ્ય સ્થાન નહોતું મળ્યું, એટલે સતત અધુરપનો અહેસાસ થતો હતો. આજે સરદાર વલ્લભભાઈ પટેલ...



to the free, weekly Gujarat Samachar email newsletter