હવે ઈન્દોરમાં ‘સુરતવાળી’ઃ કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું

મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોર...

ઉત્તરથી પૂર્વ NDAનો દબદબો, દક્ષિણમાં INDIAનું જોર

જો ભારતના રાજકીય નકશાને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યના આધારે પાંચ ભાગોમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ 12 રાજ્યો અને 141 બેઠકો પૂર્વ ભારતમાં છે. જોકે, રાજકીય રમતમાં ઉત્તર અને દક્ષિણ ભારતની સૌથી મહત્ત્વની ભૂમિકા જોવા મળે છે. જો આ બંનેને...

ત્રિદિવસીય ભારતીય પ્રવાસી સંમેલનનો સોમવારે આરંભ થયો હતો. વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ અને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વારાણસીના ટ્રેડ ફેસિલિટી...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગતિના પંથે હરણફાળ ભરી રહેલા ભારતમાં, વાઇબ્રન્ટ ગુજરાતમાં મૂડીરોકાણ કરવા માટે આપેલા આમંત્રણને ઉદ્યોગજગતે પ્રોત્સાહક પ્રતિસાદ...

ઢોકળા, દાંડિયા અને ડાયમંડ માટે પ્રખ્યાત ગુજરાતની ઓળખમાં હવે કૌશલ્યતા અને સાહસિકતાનો ઉમેરો થયો છે, જ્યારે લેન્ડ ઓફ કલ્ચર ધરાવતો ભારત દેશ હવે લેન્ડ ઓફ ઓપોર્ચ્યુનિટીમાં...

વડા પ્રધાન થેરેસા મેના બ્રેક્ઝિટ પ્લાનની આખરે ઐતિહાસિક કારમી હાર થઈ છે. દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા લેવાયેલો આ સૌથી મહત્ત્વનો નિર્ણય...

સંગમ નગરી પ્રયાગરાજમાં ૧૫ જાન્યુઆરીના રોજ શ્રદ્ધાના શંખનાદ સાથે સંક્રાંતિસ્નાન શરૂ થયું તે સાથે જ કુંભમેળાનો પ્રારંભ થયો છે. આગામી ૪ માર્ચ સુધી ચાલનારા...

વડા પ્રધાન થેરેસા મે તેમની બ્રેક્ઝિટ સમજૂતીના પરાજયનો સામનો કરી રહ્યાં છે. કોમન્સમાં ૧૫ જાન્યુઆરીએ થનારા મતદાનમાં ૨૦૦થી વધુ મતના રેકોર્ડ માર્જિનથી તેમની...

જનરલ કેટેગરીમાં આવતા આર્થિક નબળા વર્ગ માટે સરકારી નોકરીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ૧૦ ટકા અનામતની જોગવાઈ કરતો ૧૨૪મો બંધારણીય સુધારા ખરડાને રાજ્યસભામાં...

સુપ્રસિદ્ધ સબરીમાલા મંદિરમાં બે રજસ્વલા મહિલાઓના પ્રવેશના વિરોધમાં રાજ્યભરમાં હિંસક વિરોધ ફાટી નીકળ્યો છે. ગુરુવારે અપાયેલા રાજ્ય બંધના એલાન દરમિયાન ઠેર...

નૂતન વર્ષનું આગમન એટલે વીતેલા વર્ષના અવલોકન કરવાનો અવસર અને ઉજળા ભવિષ્ય ભણી આશાભરી મીટ. વીતેલા વર્ષમાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય તખતે અનેક નાનીમોટી, સારીનરસી...

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી માંડીને સાધુ-સંતોના અખાડાઓ ભલે બુલંદ અવાજે માગ કરી રહ્યા હોય કે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે સરકારે વટહુકમ લાવવો જોઇએ,...



to the free, weekly Gujarat Samachar email newsletter