યોગ વિશ્વશાંતિ સ્થાપવા માટે મહત્ત્વપૂર્ણ માધ્યમઃ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કોલકાતામાં બે મહત્વપૂર્ણ જાહેર કાર્યક્રમો દરમિયાન ભારતના ભવિષ્ય માટેનું વ્યાપક વિઝન રજૂ કર્યું હતું. એક તરફ તેમણે યોગ દ્વારા આંતરિક સંતુલન, આરોગ્ય અને સામૂહિક સુખાકારીનો સંદેશ આપ્યો હતો, તો બીજી તરફ રાષ્ટ્રીય...

રિલાયન્સ જિયો લાવશે દેશનો સૌથી મોટો આઇપીઓ

દેશના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ શુક્રવારે 49મી એજીએમને સંબોધતા કંપનીના ગ્રોથના આગામી તબક્કાનો રોડમેપ રજૂ કર્યો હતો. જેમાં એઆઇ, સેટેલાઇટ બ્રોડબેન્ડ, ગ્રીન એનર્જી અને રિટેલ બિઝનેસનો સમાવેશ થાય છે. સાથે...

કાર્યકારી વડા પ્રધાન ડોમિનિક રાબે લોકડાઉન નિયંત્રણો વહેલા હળવાં નહિ થાય તેમ સ્પષ્ટ કર્યું છે. લંડનના મેયર સાદિક ખાને પણ જણાવ્યું હતું કે ‘યુકે લોકડાઉન ઉઠાવી લેવાની નજીક જણાતું નથી.’

માનવતાપૂર્ણ ચેષ્ટામાં મિસ ઈંગ્લેન્ડ ભાષા મુખરજીએ સૌંદર્યતાજ છોડીને સ્ટેથેસ્કોપ હાથમાં લીધું છે. બોસ્ટનની પિલગ્રીમ હોસ્પિટલના સાથીઓના સંદેશા મળવાની સાથે...

બ્રિટનમાં ઈસ્ટર સન્ડે કાળો દિવસ બની રહ્યો હતો. કોરોના વાઈરસના લીધે મૃત્યુઆંક ૧૦,૦૦૦ની સંખ્યાને પાર કરી ગયો હતો. અત્યાર સુધી યુએસ, ફ્રાન્સ, ઈટાલી અને સ્પેન...

કોરોના વાઈરસ કટોકટીના લીધે યુકેમાં બધી જગ્યાએ સ્ટાફની અછત દેખાઈ રહી છે ત્યારે બ્રિટિશરો ક્વોરેન્ટાઈન પછી ટનબંધ કચરો, નકામા કપડાં સહિતનો વેસ્ટ શેરીઓમાં...

બ્રિટનમાં રહેતા ભારતીય ડોકટર્સ અને નર્સીસ માટે રાહતના સમાચાર આવ્યા છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે NHS વર્કફોર્સના પહેલી ઓક્ટોબર જેમના વિઝા રદ થતાં હોય...

સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસે કહેર વર્તાવ્યો છે ત્યારે ભારતમાં આ મામલે ગયા સપ્તાહ સુધી પરિસ્થિતિ કંઇક અંશે નિયંત્રણમાં જોવા મળતી હતી. જોકે વીતેલા સપ્તાહે...

ભારતમાં રહેતા બ્રિટિશ નાગરિકોને સ્વદેશ પરત લાવવા યુકે દ્વારા પ્રથમ સાત ચાર્ટર ફ્લાઈટ્સની જાહેરાત કરવામાં આવી છે. આ ફ્લાઈટ્સ ૮થી ૧૨ એપ્રિલ દરમિયાન ગોવા, મુંબઈ...

ક્વીન એલિઝાબેથ દ્વિતીયે રવિવારની રાત્રે રાષ્ટ્રજોગ ઐતિહાસિક અને મર્મભેદી ટેલિવિઝન સંબોધનમાં કોરોના વાઈરસ કટોકટી અને એકાંતવાસનો સામનો કરી રહી રહેલી બ્રિટિશરોની...

સમગ્ર વિશ્વમાં ૧,૪૩૨,૯૮૪થી વધુ ચેપગ્રસ્તો અને ૮૨,૧૩૧થી મૃત્યુઆંક સાથે કોરોના વાઈરસનો વિકરાળ પંજો પ્રસરતો જાય છે. આ સમયે યુકેમાં એક જ દિવસમાં ૮૫૪ લોકોના...

યુકેમાં કોરોના વાઈરસ રોગચાળાથી વાસ્તવિક મૃત્યુદર NHSના આંકડા કરતાં ૨૪ ટકા ઊંચો હોઈ શકે તેમ સત્તાવાર આંકડામાં જાણવા મળ્યું છે. ONSની નવી ડેટા સીરિઝમાં કોવિડ-૧૯ના...



to the free, weekly Gujarat Samachar email newsletter