હવે ઈન્દોરમાં ‘સુરતવાળી’ઃ કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડ્યું

મધ્યપ્રદેશના મહાનગર ઈન્દોરમાં પણ કોંગ્રેસની નેતાગીરી ઉંઘતી ઝડપાઇ છે અને તેની હાલત દક્ષિણ ગુજરાતના સુરત જેવી થઈ છે. લોકસભાની ચૂંટણીના બે તબક્કા ખતમ થયા બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીના હોમટાઉન ઈન્દોર...

ઉત્તરથી પૂર્વ NDAનો દબદબો, દક્ષિણમાં INDIAનું જોર

જો ભારતના રાજકીય નકશાને ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ અને મધ્યના આધારે પાંચ ભાગોમાં વહેંચવામાં આવે તો સૌથી વધુ 12 રાજ્યો અને 141 બેઠકો પૂર્વ ભારતમાં છે. જોકે, રાજકીય રમતમાં ઉત્તર અને દક્ષિણ ભારતની સૌથી મહત્ત્વની ભૂમિકા જોવા મળે છે. જો આ બંનેને...

દેશની સૌથી મોટી ઇન્વેસ્ટિગેશન એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઈન્ટેલિજન્સ (સીબીઆઇ)માં બે ઉચ્ચ અધિકારી વચ્ચે શરૂ થયેલી ચડસાચડસી ચરમસીમાએ પહોંચી છે. એજન્સીએ સોમવારે...

ભારતભરમાં એક તરફ ઉમંગ-ઉલ્લાસભેર દશેરા પર્વની ઉજવણી થઇ રહી હતી ત્યારે બીજી તરફ પંજાબના અમૃતસરમાં કાળનો પંજો ફરી વળ્યો હતો. શહેરના ધોબીઘાટ વિસ્તારમાં જૌરા...

સમગ્ર દેશમાં એક તરફ ઉમંગઉલ્લાસભેર દશેરા પર્વની ઉજવણી થઇ રહી હતી ત્યારે બીજી તરફ પંજાબના અમૃતસરમાં કાળનો પંજો ફરી વળ્યો હતો. શહેરના ધોબીઘાટ વિસ્તારમાં જૌરા...

કેરળના સુપ્રસિદ્ધ પૌરાણિક સબરીમાલા મંદિરના કપાટ બુધવાર - ૧૭ ઓક્ટોબરે સાંજે પાંચ વાગ્યે પાંચ દિવસની માસિક પૂજા માટે ખૂલી ગયા છે. જોકે સુપ્રીમ કોર્ટનો આદેશ...

મહાત્મા ગાંધી મેમોરિયલ કમિટી- હલ દ્વારા મહાત્મા ગાંધી સંબંધિત વિષય પર આ વર્ષે વ્યાખ્યાનને બદલે પેનલ ડિસ્કશન યોજાયું હતું. તેમાં ચાર ગાંધી સ્કોલરો લોર્ડ...

અભિનેત્રી તનુશ્રી દત્તાએ ટોચના અભિનેતા નાના પાટેકર સામે પોતાનું શોષણ કર્યાનો આક્ષેપ કરતાં હિન્દી ફિલ્મઉદ્યોગમાં વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. હવે આ જ વંટોળે...

ઉત્તર ગુજરાતમાં હિંમતનગર નજીકના ઢુંઢર ગામે ૧૪ માસની બાળકી પર ગુજારાયેલા જાતીય અત્યાચારની ઘટનાએ રાજ્યમાં વસતાં પરપ્રાંતીય શ્રમિકો માટે અણધારી આફત નોતરી...

ભારત અને રશિયા વચ્ચે પાટનગર દિલ્હીમાં યોજાયેલી ૧૯મી ભારત-રશિયા વાર્ષિક દ્વિપક્ષીય બેઠકમાં ૪૦,૦૦૦ કરોડ રૂપિયાના પાંચ એડવાન્સ્ડ એસ-૪૦૦ ટ્રાયમ્ફ સરફેસ-ટુ-એર...

ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રા બીજી ઓક્ટોબરે નિવૃત્ત થયા અને જસ્ટિસ રંજન ગોગઈ તેમના અનુગામી બનશે. ઉલ્લેખનીય છે કે દીપક મિશ્રાની નિવૃત્તિ પહેલાના...

મહાત્મા ગાંધી મ્યુઝિયમના લોકાર્પણ માટે રાજકોટ આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ સભાને સંબોધતા કહ્યું હતું કે બીજી ઓક્ટોબરના રોજ એક વ્યક્તિનો નહીં,...



to the free, weekly Gujarat Samachar email newsletter