આંતરડાંનું આરોગ્ય અને આપણી ઇમ્યુનિટી

આંતરડું એટલે આપણા શરીરનો મુખ્ય રક્ષણ કિલ્લો. આંતરડું માત્ર ખોરાક પચાવવાનું કામ જ નથી કરતું, પણ આપણા રોગપ્રતિકારક તંત્રના 70 ટકા જેટલા ભાગો સાથે સીધો સંબંધ રાખે છે. આથી આંતરડાંની તંદુરસ્તી સારી હશે તો રોગોથી લડવાની તાકાત પણ વધુ રહેશે. આંતરડું...

આ રોજિંદી આદતો પરિવારને સુરક્ષિત રાખશે

આપણે બધા મૂળભૂત સાફ-સફાઈનું ધ્યાન તો રાખીએ છીએ. તેમ છતાં જાણતા-અજાણતા આપણી કેટલીક આદતો ઘરમાં ગંદકી અને બેક્ટેરિયા ફેલાવવાનું કારણ બની જાય છે. આ કારણે ન માત્ર આપણે બીમાર પડીએ છીએ, પણ ઘરના અન્ય સભ્યોના સ્વાસ્થ્યને પણ જોખમમાં મૂકીએ છીએ. જાણો એવી...

આપણા જૂના જમાના લોકોને તો ખબર જ છે, પરંતુ હવે વિજ્ઞાને પણ મંજૂરીની મહોર લગાવી છે. આપણે ત્યાં જાણીતી ઉક્તિ છે કે સવારનો નાસ્તો રાજા જેવો, બપોરનું ભોજન મધ્યમ...

યુકેમાં કોરોના વાઈરસના સંક્રમણમાં પોઝિટિવ આવનારા કે કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતા લોકો માટે એકાંતવાસ (સેલ્ફ-આઈસોલેશન)નો સમયગાળો સાત દિવસથી વધારીને ૧૦ દિવસનો...

અત્યાર સુધી વ્યાપક માન્યતા રહી છે કે મહામારી કોરોનાનો વાઇરસ મોં કે નાક માર્ગે જ શરીરમાં પ્રવેશી શકે છે, પરંતુ હવે એક નવું સંશોધન કહે છે કે કોરોના મોં અને...

કોઇ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તેની તપાસ માટે અનેક દુનિયાના અનેક દેશોમાં સિરો સર્વે થઈ રહ્યો છે. આ ટેસ્ટમાં એ જોવામાં આવે છે કે, શરીરમાં...

સાદા બ્લડ ટેસ્ટથી જ કેન્સરના લક્ષણો દેખાવા લાગે તેના ચાર વર્ષ અગાઉ જ ફેફસા અને લિવરની ગાંઠ સહિત પાંચ પ્રકારના કેન્સર વિશે જાણી શકાય તેવો દાવો વિજ્ઞાનીઓ...



to the free, weekly Gujarat Samachar email newsletter