
માત્ર વજન ઉતારવા અને ચૂસ્ત રહેવાના આશયથી ઓગસ્ટ ૨૦૧૬માં શરૂ કરાયેલી યાત્રા વિનોદ બજાજ માટે એટલી હદે મહત્ત્વની બની ગઈ છે કે ચાર દસકાથી આયર્લેન્ડમાં વસતાં...
ભારતીય રસોડામાં જોવા મળતા અજમો અને જીરુ સ્વાસ્થ્યની સુખાકારી જાળવવા માટે બહુ ઉપયોગી છે. તો આવો, આજે આપણે જાણીએ તેના ઉપયોગ અંગે...
આખી દુનિયામાં થતાં મૃત્યુના મોટા કારણોમાંથી હૃદયરોગ પણ એક છે. જોકે, જ્હોન્સ હોપકિન્સ મેડિકલ સ્કૂલના કાર્ડિયોલોજિસ્ટ ડો. રોજર બ્લુમેન્થલ જણાવે છે કે, જો યોગ્ય કાળજી લેવામાં આવે તો 80 ટકા હૃદય રોગ અટકાવી શકાય છે.

માત્ર વજન ઉતારવા અને ચૂસ્ત રહેવાના આશયથી ઓગસ્ટ ૨૦૧૬માં શરૂ કરાયેલી યાત્રા વિનોદ બજાજ માટે એટલી હદે મહત્ત્વની બની ગઈ છે કે ચાર દસકાથી આયર્લેન્ડમાં વસતાં...

આયુર્વેદમાં મરીને ‘મરીચ’ના નામે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં તેને ‘તીખાં’ના નામે ઓળખવામાં આવે છે. મરીનો ઔષધ સ્વરૂપે સદીઓ પહેલાંથી સ્વીકાર કરવામાં આવ્યો...

સફરજન, કરમદાં અને ચા જેવા ફ્લેવોનોલ્સથી સમૃદ્ધ આહાર તમારું બ્લડપ્રેશર ઘટાડવામાં ઉપયોગી છે અને તેને પગલે હૃદયરોગ સંબંધિત તકલીફોમાં રાહત થતી હોવાનું એક અભ્યાસમાં...

મોટા ભાગના લોકો એક કે બે દિવસ પહેરેલા કપડાં વોશિંગ મશીનમાં નાંખીને ધોઇ નાંખે છે, પરંતુ આ જ લોકો ઘડિયાળ, વીંટી કે એરિંગ્સ જેવી અનેક એક્સેસરીઝને ચોખ્ખી રાખવાની...

નાની-મોટી શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો પેટનું દર્દ દૂર કરવાના ઉપાય.• અજમો ફાકીને ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ...

આપણા શરીરની અંદરની ક્ષમતા, તાકાત એટલે સ્ટેમિના. ઘણાં લોકોનાં મનમાં એ સવાલ હોય કે સ્ટેમિના કઇ રીતે વધારવો. આજકાલ દરેકની લાઇફસ્ટાઇલ ભાગદોડભરી થઇ ગઇ છે, ખોરાક...

અમેરિકાના અંદાજે ૪૫ જેટલા રાજ્યોમાં શાળાઓ માટે વિદ્યાર્થીને હસ્તલેખન શીખવાડવું જરૂરી નથી, પરંતુ નવો અભ્યાસક્રમ સૂચવે છે કે બાળ વિકાસ માટે હસ્તલેખન કૌશલ્ય...

કોરોના વાઇરસની ફેફસાં પર અસર થતી હોવાનું તો જગજાહેર છે. જોકે, તાજેતરમાં યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ એક અભ્યાસના આધારે તારવ્યું છે કે, ૮૦ ટકા દર્દીઓમાં...

તબીબી નિષ્ણાતોના મતે દાડમનો દડો પ્રોટીન, ફાઇબર, વિટામિન-સી, વિટામિન-કે, ફોલેટ અને પોટેશિયમ જેવા ગુણોનો પાવરહાઉસ છે. દાડમના સેવનથી તમને આ દરેક પોષકતત્ત્વની...

નાનીમોટી શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો દાંતની પીડાના નિવારણ અંગે.