
નાનીમોટી શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો દાંતની પીડાના નિવારણ અંગે.
આ પૃથ્વી પરના ‘બ્લૂ ઝોન’માં વસતા લોકો સામાન્ય રીતે 90થી 100 વર્ષ સુધી જીવે છે અને તે પણ કોઈપણ પ્રકારની ગંભીર બીમારી વિના. આનું કારણ શું? શું આ ભૌગોલિક સ્થળની કોઇ આગવી વિશેષતા છે જે વ્યક્તિને તન-મનથી સ્વસ્થ રાખે છે?ના.... હકીકત તો એ છે કે આપણા...
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સ, ફુલ માઉથ રિહેબિલિટેશન અને ડિજિટલ સ્માઇલ ડિઝાઇનિંગ જેવી આધુનિક સારવાર સાથે ડિજિટલ પ્લાનિંગ અને રોબોટિક્સ વડે નેવિગેશન ગાઈડેડ ઇમ્પ્લાન્ટ સર્જરી હવે એક જ સ્થળે – સિટી ડેન્ટલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે.

નાનીમોટી શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો દાંતની પીડાના નિવારણ અંગે.

હવે ઉચ્છ્વાસની બ્રીધ-પ્રિન્ટથી ખબર પડી જશે કે પેટમાં સામાન્ય ઈન્ફેક્શન છે કે અલ્સર કે પછી કેન્સર. કોલકતાની એસ. એન. બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સિઝ...

મનુષ્યની ચામડી પર કોરોના વાઈરસ નવ કલાક સુધી સક્રિય રહી શકે છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટીના સંશોધકોએ એક ઊંડા અભ્યાસના આધારે આ તારણ રજૂ કરતાં કહ્યું છે...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો શ્વાસ-બીમારીની તકલીફ વિશે.

કોરોના વાઇરસ અને લોકડાઉન બાદના તણાવ તથા હતાશાથી બચવા માટે પુરુષો કરતાં મહિલાઓ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરી રહી હોવાનું ચોંકાવનારું તારણ એક અભ્યાસના...

કોરોના વાઇરસથી ડર્યા વગર અને હિંમતભેર એની સામે લડીને છ દિવસમાં પાછા ઘરે ફરનાર ૯૦ વર્ષનાં વિમળાબહેન શાહને જ્યારે ખબર પડી કે તેઓ કોરોના પોઝિટિવ છે ત્યારે...

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ફરી એક વાર કોરોના સંક્રમણ અંગે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે, દુનિયામાં હવે ૨૦થી ૪૦ વર્ષની ઉંમરના લોકોમાં ફેલાઈ રહ્યો...

Most families have experienced upheaval in their daily lives during the pandemic. With children and young people now back at school or college, PHE’s new...

જીવલેણ કોરોના વાઈરસ સામે ૧૪૯ દિવસ ઝઝૂમ્યા પછી ૬૩ વર્ષના અનિલભાઈ પટેલને પહેલી ઓક્ટોબરે ઈલફર્ડની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે બધાએ તેમને...

ભારતમાં ‘ફિટ ઇંડિયા મૂવમેન્ટ’ને એક વર્ષ પૂરું થયું. આ અનોખા અભિયાનના પ્રણેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા એ કહેવાની જરૂર ખરી?! આ અભિયાન ભલે ભારતમાં ચાલ્યું...