
સરોગીસ માટે જાણીતા ડો. નયનાબેન પટેલે વારસાગત રોગોને અટકાવીને ગર્ભનું નિદાન કરવામાં સફળતા મેળવી છે. તેમના આણંદસ્થિત આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં...
સમાજ આપણને શીખવે છે કે, મિત્રો હોવા ખૂબ જ જરૂરી છે. નજીકના મિત્રો ન હોવાને ઘણીવાર ખામી તરીકે જોવામાં આવે છે. જોકે, તાજેતરના મનોવૈજ્ઞાનિક સંશોધનો સૂચવે છે કે, નજીકના મિત્રો ન હોવાના પણ ફાયદા છે. કેટલીક વાર મિત્રોની ગેરહાજરી વ્યક્તિને પોતાનું...
દુનિયાભરમાં સતત વધતું તાપમાન ફક્ત ગરમીથી ત્રાહિમામ નથી કરાવતું પરંતુ, આરોગ્ય માટે ગંભીર જોખમ બનતું જઈ રહ્યું છે. આકરા તાપમાનમાં શરીર ઝડપથી પાણી ગુમાવવા લાગે છે, જેને કારણે ડિહાઈડ્રેશનનું જોખમ ઝડપથી વધે છે.

સરોગીસ માટે જાણીતા ડો. નયનાબેન પટેલે વારસાગત રોગોને અટકાવીને ગર્ભનું નિદાન કરવામાં સફળતા મેળવી છે. તેમના આણંદસ્થિત આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે કાનની પીડા અંગે.

હરિયાળી વાળા ક્ષેત્રોમાં રહેતાં બાળકોનું આઈક્યૂ લેવલ ઝડપથી વધે છે. એટલું જ નહીં, આવા વાતાવરણમાં રહેતાં બાળકો ઘણાં સમજદાર હોય છે અને ગેરવર્તણૂક પણ કરતાં...

છેલ્લા ત્રણ વર્ષથી ૮૨ વર્ષનાં હેન્ની માયર જર્મનીના કોલોન શહેરમાં પોતાના કૂતરા યિપ્સીની સાથે એકલાં જ રહે છે. તેમના ડ્રોઇંગ રૂમની દિવાલો એવા સ્વજનોના ફોટાથી...

યુકેમાં કોરોના વાઈરસ સામે લડવા અમેરિકા અને જર્મનીની કંપની ફાઈઝર-બાયોએનટેકના વેક્સિનના ડોઝ લોકોને અપાઈ રહ્યા છે. ફાઈઝરની વેક્સિન ૯૫ ટકા અસરકારક હોવાનો દાવો...

યુકેની ૫૦ હોસ્પિટલોમાં ફાઈઝર – બાયોએનટેકની કોરોના વાઈરસ વેક્સિનનું આગમન થઈ ગયું છે જેથી સૌ પ્રથમ ક્રમમાં ૮૦થી વધુ વયના લોકોને વેક્સિન આપી શકાય. આ ઉપરાંત,...

લેસ્ટર અને નોટિંગહામ યુનિવર્સિટીઓના સંશોધકોએ ૫૦ અભ્યાસોમાં આવરી લેવાયેલા ૧૮ મિલિયન લોકોના ડેટા ચકાસી સ્થાપિત કર્યું છે કે વ્હાઈટ લોકોની સરખામણીએ અશ્વેત...

યુકેમાં મંગળવારથી કોરોના વેક્સિનેશનનો આરંભ કરાયો છે ત્યારે પ્રથમ એશિયન અને ગુજરાતી દંપતી ડો. હરિ શુક્લા (૮૭) અને તેમના પત્ની રંજનબહેન (૮૪)ને પણ ફાઈઝર વેક્સિન...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો હેડકીની તકલીફના નિવારણ અંગે.

તબીબી નિષ્ણાતોના સંશોધનનું તારણ દર્શાવે છે કે દરરોજ એક મુઠ્ઠી બદામ ચાવીને ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ બે દાયકામાં ત્રણ...