80 વર્ષની વયે પણ મગજને તેજ રાખશે આ 6 આદત

શું આપણું મગજ 80 વર્ષની ઉમર પછી પણ 40-50 વર્ષની વ્યક્તિ જેવું તેજ રહી શકે છે? નવી દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (એઇમ્સ)નું સંશોધન અને અમેરિકન ફેડરેશન ફોર એજિંગ દ્વારા કરવામાં આવેલો સુપરએજર્સ સ્ટડી રિપોર્ટ કહે છે કે...

નાગરવેલનું પાનઃ માત્ર મુખવાસ નહીં, ઔષધી તરીકે પણ ઉપયોગી

નાગરવેલના પાન ઔષધીય ગુણોથી ભરપુર હોય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. શરીરને લાભ થાય તે રીતે પાન ખાવું હોય તો તેને મીઠા પાન તરીકે નહીં પણ એકલું પાન ખાવું જોઈએ. બહુ બહુ તો તમે તેમાં શેકેલી કે કાચી વરિયાળી નાંખી શકો કેમ કે વરિયાળી...

આયુર્વેદનાં કેટલાંક ઔષધો એવાં છે જે સર્વગુણ સંપન્ન છે. કોઈ પણ મહામારી સામે લડવા માટે આ ઔષધ સક્ષમ છે. વાઇરસ કે અન્ય કોઈ પણ પ્રકારના કિટાણુઓ સામે તેઓ શરીરની...

એન્ટિબાયોટિક્સના બેફામ ઉપયોગથી આંતરડાના કેન્સરનું જોખમ વધી જતું હોવાનું ચોંકાવનારું તારણ નિષ્ણાતોએ રજૂ કર્યું છે. અલબત્ત, આ જ ટેબ્લેટ એનલ કેન્સરનું જોખમ...

કેરળના વૈજ્ઞાનિકોએ ઓપન હાર્ટ સર્જરીનો ખર્ચ ઘટાડે તેવું બ્લડ ફ્લો મીટર વિકસાવીને ખૂબ જ મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી છે. અત્યાર સુધી આ મીટર વિદેશથી આયાત કરતું...

તાજી હવાવાળા રૂમમાં રહેવાથી કણો દ્વારા થતા સંક્રમણનું જોખમ70 ટકા કરતાં વધુ ઘટી શકતું હોવાનું સંશોધન દર્શાવે છે. આ ફિલ્મ હેન્ડ્સ ફેઈસ સ્પેસ કેમ્પેઈનના ભાગરૂપ છે. તેમાં વાઈરસના ફેલાવાનું જોખમ ઘટાડવા માટે સ્વસ્થ આરોગ્યની જાળવણી માટે કેટલીક સાદી...

કોરોના વાઇરસ કટોકટી વચ્ચે દુનિયાભરમાં ૪૦થી વધુ રસીઓની હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે અને વૈજ્ઞાનિક પરીક્ષણોના મુશ્કેલ તબક્કાઓમાંથી પસાર થઇ રહી છે. ‘ધ ન્યુયોર્ક...

ડિમેન્શિઆ (સ્મૃતિભ્રંશ)ના હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓમાંથી અંદાજે ત્રીસેક ટકા દર્દીઓ ડિહાઇડ્રેટેશનની તકલીફથી પીડાતા હોય છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી ઘણી...

 શું તમે જાણો છે કે લગ્નજીવનને બહેતર સ્મરણશક્તિ સાથે પણ સંબંધ છે? અમેરિકી સંશોધકોએ જણાવ્યા મુજબ લગ્નજીવન જીવી રહેલાં લોકોને મુકાબલે છૂટાછેડા લઈ ચૂકેલા...

માત્ર વજન ઉતારવા અને ચૂસ્ત રહેવાના આશયથી ઓગસ્ટ ૨૦૧૬માં શરૂ કરાયેલી યાત્રા વિનોદ બજાજ માટે એટલી હદે મહત્ત્વની બની ગઈ છે કે ચાર દસકાથી આયર્લેન્ડમાં વસતાં...



to the free, weekly Gujarat Samachar email newsletter