
લેસ્ટર અને નોટિંગહામ યુનિવર્સિટીઓના સંશોધકોએ ૫૦ અભ્યાસોમાં આવરી લેવાયેલા ૧૮ મિલિયન લોકોના ડેટા ચકાસી સ્થાપિત કર્યું છે કે વ્હાઈટ લોકોની સરખામણીએ અશ્વેત...
રોટલી દરેક ભારતીયોના ઘરમાં બને છે. લંચ હોય કે ડિનર - ભારતીયો બન્ને સમય રોટલી ખાવાનું પસંદ કરે છે. તવામાંથી ગરમા-ગરમ ઉતરેલી રોટલી લોકોની ભૂખ વધારે છે, પરંતુ ઘણીવાર એવું થાય છે કે રાત્રે કેટલીક રોટલી વધે છે.
જાપાની દક્ષિણે આવેલું ઓકિનાવા નગર તેની ત્રણ આગવી વિશેષતા માટે જાણીતું છે. એક તો તેની અનન્ય સંસ્કૃતિ. બીજું, સુંદર દરિયાકિનારો અને ત્રીજું, શતાયુ નાગરિકોની બહોળી વસ્તી. ટાપુઓના સમૂહથી બનેલું આ શહેર વિશ્વના એવા બહુ જૂજ સ્થળોમાંનું એક છે જ્યાંના...

લેસ્ટર અને નોટિંગહામ યુનિવર્સિટીઓના સંશોધકોએ ૫૦ અભ્યાસોમાં આવરી લેવાયેલા ૧૮ મિલિયન લોકોના ડેટા ચકાસી સ્થાપિત કર્યું છે કે વ્હાઈટ લોકોની સરખામણીએ અશ્વેત...

યુકેમાં મંગળવારથી કોરોના વેક્સિનેશનનો આરંભ કરાયો છે ત્યારે પ્રથમ એશિયન અને ગુજરાતી દંપતી ડો. હરિ શુક્લા (૮૭) અને તેમના પત્ની રંજનબહેન (૮૪)ને પણ ફાઈઝર વેક્સિન...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો હેડકીની તકલીફના નિવારણ અંગે.

તબીબી નિષ્ણાતોના સંશોધનનું તારણ દર્શાવે છે કે દરરોજ એક મુઠ્ઠી બદામ ચાવીને ખાવાથી વજનમાં ઘટાડો થાય છે. હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ બે દાયકામાં ત્રણ...

વિટામીન-સી અને એન્ટિ-ઓક્સિડન્ટસથી ભરપૂર આ ફળના એટલા ફાયદા છે કે એ લગભગ દરેક રોગમાં વિવિધ અનુપાન સાથે ચમત્કારિક કહી શકાય એવું પરિણામ આપે છે. ઠંડીમાં માત્ર...

ઓર્થોસ્ટેટિક હાયપો-ટેન્શન કે જે લો બ્લડપ્રેશનો એક પ્રકાર છે, તેના લીધે અમુક વ્યક્તિઓને લાંબો સમય બેસી રહ્યા બાદ જ્યારે ઊભા થાય ત્યારે ચક્કર આવવાની સ્થિતિ...

કોરોના મહામારીનું આગમન થયું છે ત્યારે નિષ્ણાતો ગળું ફાડી ફાડીને લોકોને માસ્ક પહેરવાનો અનુરોધ કરી રહ્યા છે, અને છતાં ઘણા લાકો માસ્ક પહેર્યા વગર ફરવામાં...

આયુર્વેદનાં કેટલાંક ઔષધો એવાં છે જે સર્વગુણ સંપન્ન છે. કોઈ પણ મહામારી સામે લડવા માટે આ ઔષધ સક્ષમ છે. વાઇરસ કે અન્ય કોઈ પણ પ્રકારના કિટાણુઓ સામે તેઓ શરીરની...

શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો પથરીના ઉપચાર અંગે.

એન્ટિબાયોટિક્સના બેફામ ઉપયોગથી આંતરડાના કેન્સરનું જોખમ વધી જતું હોવાનું ચોંકાવનારું તારણ નિષ્ણાતોએ રજૂ કર્યું છે. અલબત્ત, આ જ ટેબ્લેટ એનલ કેન્સરનું જોખમ...