2050 સુધીમાં કેન્સરના કેસોમાં 70 ટકા સુધીનો વધારો

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) અને તેના ડિવિઝન ઈન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર (IARC) દ્વારા કરાયેલા વિશ્લેષણના રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે 2050 સુધીમાં કેન્સરના કેસોમાં 70 ટકા સુધીનો વધારો જોવા મળશે. ‘નેચર મેડિસીન’માં પ્રકાશિત આ રિપોર્ટમાં...

સારી ઊંઘથી ભાષા સમૃદ્વ બને છે, મગજ ભાષાના શબ્દો સાથે રમે છે

ઊંઘ અને સપનાનો સીધો સંબંધ ભાષા સાથે છે. સારી ઊંઘ આપણી ભાષાને સુધારવામાં અને સમૃદ્ધ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. યુનિવર્સિટી ઓફ યોર્કમાં કરાયેલી શોધના તારણ દર્શાવે છે કે, બે રાતની ઊંઘ આપણી ભાષામાં એક નવા શબ્દનો ઉમેરો કરે છે. આ પ્રક્રિયા...

જો તમારા કામના કુલ કલાકોમાં અડધાથી વધુ સમય બેસીને પસાર થતો હોય તો સાવચેત થઇ જવું જોઇએ. તમે ભલે લાંબો સમય બેસી રહેવાના સમયની ભરપાઇ અડધો કલાક સાઇકલિંગ, વોકિંગ...

અમેરિકાના વિજ્ઞાનીઓએ કોરોનાના દર્દીઓ માટે એવો રેપિડ બ્લડ ટેસ્ટ વિકસાવ્યો છે, જે દર્દીના હોસ્પિટલમાં દાખલ થયાના માત્ર એક જ દિવસમાં જણાવી દેશે કે કોની હાલત...

કોવિડ-૧૯નું આગમન થયું ત્યારે લોકોને એ ચિંતા હતી કે આ મહામારીના સંક્રમણથી બચવું કઇ રીતે? આ પછી લોકો એ વાતે ચિંતા કરતા હતા કે કોરોનાથી બચાવતી વેક્સિન ક્યારે...

અંધાપાનું જોખમ ધરાવતા હજારો-લાખો દર્દીઓ માટે આશાનું કિરણ ઉગ્યું છે. તબીબી નિષ્ણાતોએ વિકસાવેલી આ દવા આંખોની રોશની વધારવામાં તેમજ દૃષ્ટિને નબળી પડતી અટકાવવામાં...

ભારતીય પરિવારોમાં જ્યાં દૂધ પાક બનતો હશે તેઓ ચારોળીથી અવશ્ય પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. તે સિવાય દૂધ, દૂધની વાનગીઓ...

ભારતીય પરિવારોમાં જ્યાં દૂધ પાક બનતો હશે તેઓ ચારોળીથી અવશ્ય પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. તે સિવાય દૂધ, દૂધની વાનગીઓ...

આપણા શરીરમાં પાણીનું ખાસ મહત્ત્વ છે કારણકે તે શરીર માટે એન્જિન ઓઈલ જેવું કાર્ય કરે છે. પાણી વિના આપણે લાંબો સમય જીવી શકીએ નહિ. વિમાનમાં પ્રવાસ કરવા દરમિયાન...

સાયન્ટિફિક જર્નલ ન્યુરોસાયન્સ એન્ડ બાયોબિહેવિયરલ રિવ્યુઝના અહેવાલ અનુસાર વધુ શુગરવાળા ભોજનથી આપણી મનોદશા પર નકારાત્મક અસર પડે છે. મેરિલેન્ડ સ્થિત નેશનલ...



to the free, weekly Gujarat Samachar email newsletter