
ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ...
શ્રાવણ મહિનાનું આગમન એટલે વ્રત-ઉપવાસ-એકટાણાંની સીઝન. અનેક શિવભક્તો આખો મહિનો ઉપવાસ-એકટાણાં કરતા હોય છે. અને ઉપવાસ-એકટાણાં દરમિયાન બટાકા-શક્કરિયા જેવા કંદમૂળ પછી સૌથી વધુ ખવાતી કોઇ વસ્તુ હોય તો તે છે સાબુદાણા.
શરીરનાં કોષો, ટિસ્યુઝ અને અંગો સમય જતાં વૃદ્ધ બને, તેની કામગીરીને અસર પહોંચે તે પ્રક્રિયા ફીઝિયોલોજિકલ એજિંગ કહેવાય છે. કેટલાક લોકોમાં આ પ્રક્રિયા ઝડપી બને છે જ્યારે કેટલાકમાં તે ધીમી રહે છે. હકીકત એ છે કે આરોગ્યપ્રદ જીવનશૈલીના નિર્ણયો આ પ્રક્રિયામાં...

ઉનાળો હોય કે ચોમાસુ, ઘણા લોકો રોજ નાળિયેર પાણી પીવાનું પસંદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે અઠવાડિયામાં ફક્ત 3-4 વાર જ નાળિયેર પાણી પીવાથી ખૂબ ફાયદો થઈ...

આપણી સૃષ્ટિમાં સજીવોના જીવનની આનુવાંશિક બ્લુપ્રિન્ટ એટલે DNA કહેવાય છે. લુપ્ત પ્રાણીઓ વિશે માહિતી મેળવવા વિજ્ઞાની 1984થી પ્રાચીન DNA ચકાસણી કરતા આવ્યા...

વિશ્વભરમાં ‘ફિફા’ વર્લ્ડ કપનો જુવાળ છવાયો છે ત્યારે ક્રિસ્ટીયાનો રોનાલ્ડોનો ઉલ્લેખ ન થાય તો જ નવાઇ! ફૂટબોલ ગ્રાઉન્ડમાં ચિત્તાની રફ્તારથી દોડીને આંખના પલકારામાં...

આપણને શીખવવામાં આવ્યું છે કે માનવીની જ્ઞાનેન્દ્રિય પાંચ છે- દૃષ્ટિ, શ્રવણ, સ્વાદ, સ્પર્શ અને ગંધ. જોકે, હવે વિજ્ઞાન એમ કહે છે કે જ્ઞાનેન્દ્રિય પાંચ નહિ,...

વૃદ્ધાવસ્થામાં થાક, ચાલવામાં તકલીફ અને પડી જવાનો ડર - આ બધું સાર્કોપેનિયાને કારણે થાય છે, જેના સ્નાયુઓની નબળાઈ હોય છે. 60 વર્ષની ઉમર પછી શરીર પ્રોટીનનો...

સાઉથ આફ્રિકાના પ્રોફેસર માશુદુ શિફુલારોએ તબીબી ક્ષેત્રે એક અદ્ભુત ક્રાંતિ સર્જી છે. તેમણે સ્ટીવ બિકો એકેડેમિક હોસ્પિટલમાં થ્રી-ડી પ્રિન્ટર દ્વારા તૈયાર...

સમાજ આપણને શીખવે છે કે, મિત્રો હોવા ખૂબ જ જરૂરી છે. નજીકના મિત્રો ન હોવાને ઘણીવાર ખામી તરીકે જોવામાં આવે છે. જોકે, તાજેતરના મનોવૈજ્ઞાનિક સંશોધનો સૂચવે...

દુનિયાભરમાં સતત વધતું તાપમાન ફક્ત ગરમીથી ત્રાહિમામ નથી કરાવતું પરંતુ, આરોગ્ય માટે ગંભીર જોખમ બનતું જઈ રહ્યું છે. આકરા તાપમાનમાં શરીર ઝડપથી પાણી ગુમાવવા...

ચીકુ એક એવું ફળ છે, જે લગભગ આખું વર્ષ બજારમાં જોવા મળે છે. તેની અંદર રહેલો મીઠો અને દાણાદાર ગર તેને અન્ય ફળોથી અલગ પાડે છે. ભારતની વાત કરીએ તો, ગુજરાતમાં...

મોબાઈલ હાથમાંથી લેતાં જ બાળક બૂમો પાડવા લાગે, રીલ્સ બંધ થતા જ બેચેની વધી જાય અથવા થોડીવાર ફોન ન મળવા પર ગુસ્સો અને ચીડિયાપણું દેખાય તો આવા વ્યવહારને -...