
કાજોલ અને રાની મુખર્જીએ મુંબઈમાં દુર્ગા પૂજાનું આયોજન કર્યું હતું. જેમાં આલિયા ભટ્ટ પણ પહોંચી હતી. આ સમયે તેણે ગુજરાતી સ્ટાઇલમાં પહેરેલી ઢાકાઈ જામદાની...
નેશનલ એવોર્ડ જેટલાં જ મહત્ત્વના દાદાસાહેબ ફાળકે એવોર્ડ છે. મુંબઇમાં તાજેતરમાં શાનદાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઘણા સેલેબ્રિટી હાજર રહ્યાં હતાં. આ પ્રસંગે દાદાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્ઝ 2025ની જાહેરાત કરાઇ હતી. વિજેતાઓની...
બોલિવૂડનાં લોકપ્રિય અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત નાજુક હોવાથી તેમને મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. શરૂમાં તેમને વેન્ટિલેટર પર મૂક્યા હોવાના અહેવાલો હતા, જોકે દેઓલ પરિવારે આ વાત નકારી છે. ધર્મેન્દ્રને શ્વાસ લેવાની તકલીક...

કાજોલ અને રાની મુખર્જીએ મુંબઈમાં દુર્ગા પૂજાનું આયોજન કર્યું હતું. જેમાં આલિયા ભટ્ટ પણ પહોંચી હતી. આ સમયે તેણે ગુજરાતી સ્ટાઇલમાં પહેરેલી ઢાકાઈ જામદાની...

રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ પોતાના સંબંધોને આગળ વધારવાનો નિર્ણય લઇને સગપણ કરી લીધું છે. પરિવારજનો તેમજ અંગત મિત્રોની હાજરીમાં તેમણે સગપણ કર્યું...

‘અરે જા રે નટખટ ન ખોલ મોરા ઘૂંઘટ, પલટ કે દુંગી આજ તોરે ગાલી લે.’ ગીત સાંભળતાં જ બ્લેક એન્ડ વ્હાઇટ સિનેમાનાં દિગ્ગજ અભિનેત્રી સંધ્યા નૃત્ય કરતાં યાદ આવી...

બોલિવૂડના સુપરસ્ટાર શાહરુખ ખાને ભારતના સૌથી ધનિક સેલિબ્રિટી તરીકેનો દરજ્જો જાળવી રાખ્યો હોવાનું હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ-2025 દ્વારા જાહેર થયું છે. આ રિચ...

શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી-થ્રી’ ફિલ્મ બનવાની તો જાહેરાત થઇ ગઇ છે પરંતુ, એ પહેલાં આ ફિલ્મ માટે માહોલ જમાવવાના એક તુક્કા તરીકે ‘સ્ત્રી’ ફિલ્મનું એક એનિમેટેડ...

ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડિવાલાને ગુજરાતી ફિલ્મ ‘વશ’ માટે પહેલો નેશનલ એવોર્ડ મળ્યો છે. તેના દમદાર અભિનયને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ પરથી બનેલી હિન્દી રીમેક...

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ના પૂર્વ ઝોનલ ડિરેક્ટર અને આઈઆરએસ અધિકારી સમીર વાનખેડેએ ‘ધ બેડ્સ ઓફ બોલિવુડ’ વેબ સિરીઝ સામે દિલ્લી હાઈકોર્ટમાં માનહાનિનો...

દેશવિદેશમાં જ્યાં પણ ભારતીયો વસે છે ત્યાં બીજી ઓક્ટોબરે દશેરાની ઉજવણી થઈ, અને રાવણદહન થયું. આ સમયે સિમી ગરેવાલે કરેલી એક ટ્વિટ ખૂબ વાઇરલ થઈ રહી છે.

કેટરિના કૈફ પ્રેગનન્ટ હોવાની અટકળો છેલ્લા કેટલાય દિવસથી વહેતી થઈ હતી. હવે આ અટકળો આખરે સાચી ઠરી છે. વિકી અને કેટરિનાએ સ્વયં તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસ...

દિલજિત દોસાંજની કેરિઅરમાં વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે, તેને ‘અમરસિંહ ચમકિલા’ માટે 2025ના ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્ઝ માટે બે કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. આ એક...