
ભારતની આઝાદીના આંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું, પરંતુ જ્યારે દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી તો તેઓ તેની ઉજવણીમાં સામેલ થયા નહોતા. સ્વતંત્રતા...
જરાસંઘ પોતે જેલ સુપરિન્ટેન્ડન્ટ રહી ચૂક્યા હતા. આ બંગાળી લેખકે એક સરસ નવલકથા લખી હતી, મૂળ બંગાળીમાં, તેનું ગુજરાતી ભાષાંતર ‘ઉજળા પડછાયા, કાળી ભોંય’ નામે થયું હતું. એક કથિત નક્સલી બ્રિટિશ મહિલા મેરી ટેલર (તેનો ગુનો એટલો જ હતો કે તે અભ્યાસ માટે...
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલે દેશની એકતા માટે આપેલા પ્રશંસનીય યોગદાનને સહુ કોઇ જાણે છે, પરંતુ બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે રાષ્ટ્રહિતાર્થે તેમણે સ્વાસ્થ્યની પણ પરવા કરી નહોતી. સરદારશ્રીને આંતરડાંની અને કબજિયાતની બીમારી વર્ષોથી હતી,...

ભારતની આઝાદીના આંદોલનનું નેતૃત્વ મહાત્મા ગાંધીએ કર્યું હતું, પરંતુ જ્યારે દેશને 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્રતા મળી તો તેઓ તેની ઉજવણીમાં સામેલ થયા નહોતા. સ્વતંત્રતા...

હા. આજકાલ શ્રાવણ મહિનો ચાલે છે. શિવ, શ્રીગણેશ, શ્રીકૃષ્ણ અને બીજા દેવી-દેવતાઓ પ્રત્યે ભક્તિનું ઘોડાપૂર દેખાય છે. મંદિરોમાં ભીડ, યજમાન પંડા-પૂજારીઓની મોસમ,...

પેરિસની સાંકડી ગલીઓમાં છાપું વેચતો ફેરિયો બૂમો પાડે છે ‘આજની તાજા ખબર! યુદ્ધ પૂરું થયું... પુતિને માફી માંગી’ આમ પોતાની વ્યંગાત્મક આગવી રીતે છાપું વેચતા...

ટેરિફ ટ્રમ્પ હવે સતત મગજનું સંતુલન ગુમાવી રહ્યા છે. આપણે એક બાબતે સ્પષ્ટ થવું રહ્યું કે ટેરિફ્સની બાબતે તેમજ અમેરિકા અને કેટલાક દેશો વચ્ચે રહેલી મોટી ખાઈ...

ઓગસ્ટમાં ‘વંદે માતરમ’નું સ્મરણ કોને ના થાય? એક સરસ નવલકથા, એક જીવંત સૂત્ર, એક ઐતિહાસિક રાષ્ટ્રીય ગીત અને ‘વંદે માતરમ્’ નામે, એક નહિ, ચાર અખબારો. તેમાંના...

રક્ષાબંધન, આ શબ્દ સાંભળતાં જ મનમાં એક મીઠી લાગણી ઉભરી આવે છે. આ ફક્ત એક તહેવાર નથી, પણ ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, મસ્તી અને બાળપણની યાદોનું એક જીવંત કનેક્શન...

241 વર્ષ અગાઉ બ્રિટિશ રાજની છળકપટ લીલાનો આરંભ જ ન હતો થયો, પરંતુ, કોઈ પણ અટકળ કરી શકે તેમ તે સંપૂર્ણ થઈ હતી. બ્રિટનના તત્કાલીન વડા પ્રધાન વિલિયમ પીટ, ધ...

મહર્ષિ અરવિંદને કેટલાક યોગી અરવિંદ પણ કહે છે. દેશ-વિદેશમાં તેમની યોગ સાધના અને ભારતની આઝાદી માટે ક્રાંતિકારી વિચારો અને પ્રવૃત્તિ માટે શ્રી અરવિંદ જાણીતા...

દુનિયામાં જાતજાતના લોકો જોવા મળે છે. એમાં અમુક લોકો એવા હોય છે જે, એક વખત પોતાના ગોલને નક્કી કરી લે, પછી જ્યાં સુધી મંજિલ ન મળે ત્યાં સુધી જંપીને બેસતા...

ઈસ્વી સન 16મી સદીમાં થઇ ગયેલાં મીરાંબાઈ એટલે પ્રેમલક્ષણા ભક્તિનું મૂર્ત સ્વરૂપ. મીરાંએ ગાયું નથી પણ એનાથી ગવાઈ ગયું છે. રજનીશજીનું નિરીક્ષણ સાચવવા જેવું...