હાય રે ગરીબી

વાડીલાલ કાકા અને ગોદાવરી કાકી લક્ષ્મીવિલાસ પેલેસ જોઈને બહાર નીકળ્યા. ગોદાવરી કાકી તો આવડા મોટા મહેલને જોઈને ગાંડા ગાંડા થઈ ગયા અને વડીલાલ કાકાને કહેવા લાગ્યાઃ ‘તમે આપણા માટે આવો મહેલ બનાવશોને? વાડીલાલ કાકા કહે અરે ભાડાના ઘરની એક રૂમને મહેલ માની...

સીમાડારહિત કરુણા જ માનવજાતના વિકાસનું એક પગથિયું

થોડા મહિના અગાઉ ભારતમાં અનોખું જોવાં મળ્યું. ના, સૂર્યનો અભ્યાસ કરવા ISRO દ્વારા આદિત્ય-L1ના લોન્ચિંગની વાત નથી કે સ્વેદેશમાં નિર્મિત એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંતના લોન્ચિંગની પણ વાત નથી. આશરે 200 મિલિયન લોકો ગરીબીરેખાની બહાર લવાયા તેની   વાત...

આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરતા લાલ રક્તકણોના ઉત્પાદન સહિત મોટા ભાગના શારીરિક કાર્યો માટે અતિ સુક્ષ્મ પોષક તત્વ આયર્ન એટલે કે લોહતત્વની જરૂર પડે છે. શરીરમાં...

પરમેશ્વર જીવન આપે છે. જીવન જીવવા માટે હવા, પાણી, ખોરાક અને પ્રકાશ વિનામૂલ્યે પુરા પાડે છે. માતાપિતા જન્મ આપે છે અને ગુરુ આધ્યાત્મિક જન્મ આપે છે. મનુષ્ય...

ઈ. 18મી સદી ઉત્તરાર્ધમાં થઇ ગયેલાં ગંગાસતીના મોટા ભાગનાં પદો પાનબાઈને સંબોધીને લખાયાં છે. લખાયાં છે એ તો કહેવા ખાતર કહીએ છીએ બાકી આપમેળે ઊલટથી ગવાયાં હોય...

મને તાજેતરમાં જ બલહામ મંદિર મારફત વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO) દ્વારા આયોજિત સ્થાનિક ઈવેન્ટમાં હાજરી આપવાનો આનંદ પ્રાપ્ત થયો હતો અને મારે કહેવું જોઈએ કે...

ના, આ કોઈ ડિટેક્ટિવ કે હોરર કથા નથી. લોકતંત્ર પર જ્યારે સત્તાની આપત્તિનો અંધાર આવે ત્યારે શું બને, અને શું બની શકે તેની નજર સામે રચાયેલી ઘટના છે. આજે 25...

જેમ જેમ ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય છે, ત્યારે આપણામાંથી ઘણા કદાચ ફક્ત એટલું જ કહેશે, ‘વરસાદ પડી રહ્યો છે.’ પરંતુ ગુજરાતીમાં નિપુણ લોકો માટે, એક સામાન્ય...

બારમીની બપોરથી જ એક પછી એક અને એકસામટા અહેવાલો મીડિયા પર આવી રહ્યાં હતા, ત્યારથી 16 જૂનની સાંજે અંતિમ વિદાય સુધીની ઘટનાઓને માત્ર સાક્ષી સ્વરૂપે જોઈ રહ્યો...

અમદાવાદ એરપોર્ટ પરથી ટેઈક ઓફ કરતી વેળાએ જ એર ઈન્ડિયાની ફ્લાઈટ તૂટી પડ્યાની કરૂણાંતિકાએ આપણા બધાની હવા કાઢી નાખી છે. ગુમાવાયેલી પ્રત્યેક જિંદગી પરિવાર, મિત્રો, કોમ્યુનિટી...

મંજિલ એને જ મળે છે જેનાં સપનાં જીવંત હોય છે એમ કંઇ અમસ્તું નથી કહેવાયું. લોકો યુવાનીમાં પણ સપનાં જોવાનું છોડી દેતા હોય છે, પણ અમુક લોકો એવા છે જે નેવું...

હરજી લવજી દામાણી એટલે ‘શયદા’ના નામે અત્યંત લોકપ્રિય શાયર. શાયરોના શાયર કહી શકાય. એમને ‘ગઝલસમ્રાટ’નું બિરુદ મળેલું. નવલકથા પણ લખતા. માત્ર ચાર ચોપડીનું શિક્ષણ....



to the free, weekly Gujarat Samachar email newsletter