
‘અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ અને બિનસંપ્રદાયિક સમાજવાદી લોકશાહી બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી,...
અમેરિકા અને કેનેડામાં ડો. મોહન ભાગવતે આપેલા ‘સંઘ સંદેશ’માં તફાવત!-વિશ્વની સૌથી મોટી સ્વયંસેવી સંસ્થા અનેક તડકી-છાંયડી જોઈને પોતાનું શતાબ્દી વર્ષ ઉજવતી હોય ત્યારે વિશ્વ ફલક ઉપર તેની વિચારસરણીની રજૂઆત કરવી ખૂબ જ અવશ્યક હતી.
દુનિયામાં ઝડપથી ઈસ્લામીકરણ થતું જાય છે. આજે 50 દેશોમાં મુસ્લિમોની બહુમતી છે. જોકે, મુસ્લિમ રાષ્ટ્રોના સંગઠનમાં 57 દેશો છે. ખ્રિસ્તીઓની મિશનરી પ્રવૃત્તિ છતાં વિશ્વમાં મુસ્લિમો વધતા જાય છે. 1951માં ભારતમાં હિંદુ 84 ટકા હતા આજે 74 ટકા છે. 1947માં...

‘અમે ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ અને બિનસંપ્રદાયિક સમાજવાદી લોકશાહી બનાવવા માટે તથા તેના બધા નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય, વિચાર, વાણી,...

23 જાન્યુઆરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી છે. સદૈવ યાદ કરવા જેવા એ ક્રાંતિ-નાયક છે. તેમના અલગ અલગ પડાવ રહ્યા. જન્મ્યા હતા ઓરિસામાં (હા, બંગાળમાં...

ખુશ રહેવું માનવીના હાથની જ વાત છે કારણકે ખુશી કે પ્રસન્નતાને નાણા, પ્રસિદ્ધિ, પ્રતિષ્ઠા કે નસીબ સાથે કોઈ સંબંધ નથી. સંશોધનો અનુસાર હેપીનેસ કે ખુશી મગજની...

એક જ વાક્યમાં મેં વાપરેલ ત્રણે શબ્દો પૈકી અમેરિકા માટે વાપરેલ વર્ણશંકર, ધૂર્ત રાષ્ટ્ર અને તેના હાલના પ્રમુખ ટ્રમ્પ માટે વાપરેલ મદોન્મત્ત શબ્દો પ્રથમ દ્રષ્ટિએ...

23 જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મતિથી. કટકમાં જન્મ્યા, સરકારી ઉચ્ચ નોકરી નથી કરવી એમ કહીને આઈ.સી.એસ.ની પરીક્ષા આપી. બંગાળના યુવા નેતા તરીકે લોકપ્રિય થયા,...

યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) એટલે સ્વપ્નો સાકાર કરવાની દુનિયા. સમગ્ર વિશ્વમાંથી સ્થળાંતર કરીને લોકો અહીં ખડકાતા રહ્યા છે. આપણે બધા તો એમ જ માનીએ છીએ...

આપણે વર્ષ2020ના આગમનને આવકારી રહ્યા હતા ત્યારે COVID ત્રાટક્યો હતો. આ મહામારીએ વિશ્વમાં સાત મિલિયન લોકોનો ભોગ લીધો. જોકે, આનાથી આપણામાં ઘેર રહી કામ કરવા (WORKING...

તાજેતરમાં લેસ્ટર ખાતે એક અનોખો સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાઇ ગયો. જેમાં આજથી 83 વર્ષ પૂર્વે મધદરિયે જળસમાધી લેનાર એસ.એસ. ટિલાવા જહાજના મૃતકોને અંજલિ અપાઇ...

1947ના નવેમ્બરની એક સાંજે ફોન પર એક ઉદ્દગાર સંભળાય છે: ‘જય સોમનાથ!’ સામેથી પણ એવો જ ઉત્કટ પ્રતિભાવ મળે છે: ‘જય સોમનાથ!’

અપરાધીને પકડવાના હોય કે કોઈ દસ્તાવેજની સત્યતા ચકાસવાની હોય ત્યારે ફિંગરપ્રિન્ટની સહાય લેવામાં આવે છે. વિશ્વમાં કોઈ પણ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ્સ અથવા...