
ભારતની પંજાબ નેશનલ બેન્ક (PNB)ના બે બિલિયન ડોલર (આશરે રુપિયા ૧૩,૫૦૦ કરોડ)ના છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ નિરવ મોદીએ ભારતને પ્રત્યર્પણ થતું...
અમેરિકાના દિગ્ગજ ઉદ્યોગપતિ એલન મસ્કે ઇતિહાસ રચ્યો છે. 500 બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનાર તેઓ પ્રથમ વ્યક્તિ બની ગયા છે. ટેસ્લાના શેરોમાં તેજી તથા તેમની ટેક કંપનીઓ - એક્સ એઆઈ અને સ્પેસએક્સના મૂલ્યાંકનમાં થયેલા વધારાના પગલે મસ્ક આ સિમાચિહ્ન હાંસલ...
પરમાણુ ક્ષેત્રની સરકારી કંપની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) હેઠળ શઇ થયેલા ‘ભારત સ્મોલ મોડયુલર રિએક્ટર' (BSMR) પ્રોજેક્ટમાં ખાનગી ઉદ્યોગ સમૂહોએ રસ દાખવ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અદાણી પાવર, જિંદલ સ્ટીલ એન્ડ પાવર, ટાટા...
ભારતની પંજાબ નેશનલ બેન્ક (PNB)ના બે બિલિયન ડોલર (આશરે રુપિયા ૧૩,૫૦૦ કરોડ)ના છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ નિરવ મોદીએ ભારતને પ્રત્યર્પણ થતું...
પોર્ન ફિલ્મ બનાવીને તેને એપ દ્વારા અપલોડ કરવાના આરોપસર પકડાયેલા અભિનેત્રી શિલ્પા શેટ્ટીના બ્રિટિશ-ભારતીય બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાને કોર્ટે ૨૩ જુલાઇ સુધી...
પંજાબ નેશનલ બેન્ક સાથે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપોનો સામનો કરી રહેલા હીરાના ભાગેડુ વેપારી મેહુલ ચોકસીએ એન્ટિગુઆ પહોંચ્યા પછી આરોપ લગાવ્યો છે...
વિશ્વન જાણીતા બિલિયોનેર અને ટેસ્લા જેવી જગપ્રસિદ્ધ કંપનીના માલિક એલન મસ્ક વિશે આપણે એમ જ માનતા હોઈએ કે એ તો મુકેશ અંબાણીના એન્ટિલિયાની જેમ કોઈ વૈભવી નિવાસસ્થાનમાં...
ભારત સાથેના રૂપિયા ૫૯,૦૦૦ કરોડના ૩૬ રાફેલ યુદ્ધવિમાન સોદામાં ભ્રષ્ટાચાર અને તરફેણ કરાયાના આરોપોનું ભૂત ફરીથી ધૂણ્યું છે. થોડા દિવસ પહેલાં જ ફ્રાન્સમાં...
દુનિયાભરના ધનિકો અને સત્તાધારીઓ તેમના કમાણીના નાણાં કરચોરોના સ્વર્ગ ગણાતા દેશોમાં કેવી રીતે ગોઠવે છે તેને ઉઘાડું પાડનારા પુલિત્ઝર પ્રાઇઝ વિજેતા સંશોધન...
વોન્ટેડ ડાયમન્ડ મર્ચન્ટ નિરવ મોદીએ આશરે ૨ બિલિયન ડોલરના પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડ કેસમાં ભારતમાં છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપોમાં કાનૂની કાર્યવાહી...
સાઉદી અરેબિયામાં વ્યવસાયનાં વિવિધ ક્ષેત્રે મહિલાઓ હવે ઝડપભેર પદાર્પણ કરી રહી છે. છેલ્લા ૪ મહિનામાં જ ૩૦ હજાર મહિલાઓને કોમર્શિયલ રજિસ્ટ્રેશન જારી કરાયાં...
હેલ્થ અને સોશિયલ કેર ડિપાર્ટમેન્ટ (DHSC) દ્વારા ફાર્માસ્યુટિકલ્સ સર્વિસીસ માટે જવાબદાર રહે તેવી નવી સ્થાનિક સંસ્થાઓની રચનાના પ્રસ્તાવો પર વિચારણા કરાઈ...
રિલાયન્સ ગ્રૂપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ન્યૂ એનર્જી બિઝનેસમાં આગામી ત્રણ વર્ષમાં ૭૫ હજાર કરોડ રૂપિયાના મૂડીરોકાણની જાહેરાત કરી છે....