રાજ કપૂરે બિરદાવેલા ‘વોઇસ ઓફ મુકેશ’ની અલવિદા

કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન ‘વોઇસ ઓફ મુકેશ’ ડો. કમલેશ આવસત્થીનું 28 માર્ચે રાત્રે અમદાવાદમાં નિધન થયું છે.

દુનિયાભરની કોર્પોરેટની જગતની હસ્તીઓ, બોલિવૂડ, સ્પોર્ટ્સ હસ્તીઓનો જમાવડો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને ધર્મગુરુઓ, બોલિવૂડ સેલિબ્રિટીસ, ટોચના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીના પ્રિ-વેડિંગ...

જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખરોને ભાવિક દાતાઓના સહયોગથી સુવર્ણ કલશથી મઢવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજના જાહેર કરી હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. મંદિરના...

તાલિબાને કાબુલમાં પ્રવેશ કરતાં ભારતે તેના નાગરિકોની વાપસીની કામગીરી શરૂ કરી. ભારત સરકારે સ્પેશિયલ ફ્લાઈટ મોકલીને અફઘાનિસ્તાનમાં અટવાયેલા સેંકડો ભારતીયોને...

દેખાવ માનવીનો હોય કે કોઈપણ પ્રાણીનો, એ ઘણુંખરું દરેક જીવને વારસામાં મળે છે. ગીર જંગલના સાવજોને જોવા દુનિયા આખીના પ્રવાસીઓ ગીરમાં આવે છે, પણ આ તમામને સૌથી...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે તેમના ૬૫મા જન્મદિવસની ઉજવણી માદરેવતન રાજકોટમાં કરી હતી અને સવારથી રાત સુધી અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ જ દિવસોમાં...

રાષ્ટ્રપતિભવનમાંથી સાતમી જુલાઇએ રાત્રે જ્યારે પ્રધાનોના ખાતાઓની યાદી જાહેર થઈ તો આરોગ્ય પ્રધાન પદે મનસુખભાઇ માંડવિયાનું નામ ચોંકાવનારું હતું. રોગચાળાના...

હાલમાં કોરોનાની મહામારી છે અને વાવાઝોડું પણ વિનાશ વેરવા તોફાને ચઢ્યું હતું ત્યારે કુદરત રુઠી હોય તેમ સૌરાષ્ટ્રમાં ૪.પની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી, ગીર સોમનાથ, ડોળાસા, ઊના વિસ્તારમાં કંપન અનુભવાઈ હતી. ઊના પંથકમાં કાચા મકાનોની...

રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારના સંતકબીર રોડ પર ચંપકનગર-૩માં આવેલા શિવ જવેલર્સ નામના શો-રૂમના સોમવારે બપોરે ૩:૩૦ વાગ્યાના અરસામાં ત્રણ લુંટારુ ગ્રાહકના સ્વાંગમાં ઘૂસ્યા હતા, ચાંદીની વીંટી ખરીદવાના બહાને વેપારી મોહનભાઇ વિરમભાઇ ડોડિયાના કામમાં પરોવ્યા...

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો... અમર રચનાના જૂનાગઢના પદ્મશ્રી કવિ દાદનો સોમવારે રાત્રીના આઠેક વાગ્યા આસપાસ દેહ છૂટી ગયો હતો. તેમના નિધનના સમાચાર...

જામનગરઃ શહેરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગના શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ જામનગર પોલીસે કોર્ટમાં ૬૦ હજાર પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું છે. જેમાં મુખ્ય આરોપી તરીકે જયેશ પટેલને દર્શાવાયો છે.

ભાવનગર શહેરના ૧૦૨ વર્ષના વડીલ મહિલા રાણીબહેને કોરોનાને હરાવ્યો છે. મક્કમ મનોબળ અને તબીબી ટીમની કાળજીના પગલે રાણીબહેન ૧૨ દિવસ બાદ કોરોનામુક્ત થઇને ઘરે પરત...



to the free, weekly Gujarat Samachar email newsletter