મોરબી પુલ કેસઃ હાઇકોર્ટે ઓરેવાની ઝાટકણી કાઢી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઈએલની સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે ઓરેવા કંપનીના બેજવાબદાર વલણ અંગે ઝાટકણી કાઢી છે. 

‘આપ’ના ઉમેશ મકવાણાએ મુખ્યપ્રધાન માનની હાજરીમાં ઉમેદવારી નોંધાવી

આમ આદમી પાર્ટી (‘આપ’)ની પંજાબ સરકારના મુખ્યમંત્રી ભગવંત ગુજરાત પહોંચ્યા હતા અને 16 એપ્રિલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતૃત્વ હેઠળના INDIA એલાયન્સના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણાની ઉમેદવારી પ્રસંગે હાજરી આપી હતી.

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો... અમર રચનાના જૂનાગઢના પદ્મશ્રી કવિ દાદનો સોમવારે રાત્રીના આઠેક વાગ્યા આસપાસ દેહ છૂટી ગયો હતો. તેમના નિધનના સમાચાર...

જામનગરઃ શહેરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગના શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ જામનગર પોલીસે કોર્ટમાં ૬૦ હજાર પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું છે. જેમાં મુખ્ય આરોપી તરીકે જયેશ પટેલને દર્શાવાયો છે.

ભાવનગર શહેરના ૧૦૨ વર્ષના વડીલ મહિલા રાણીબહેને કોરોનાને હરાવ્યો છે. મક્કમ મનોબળ અને તબીબી ટીમની કાળજીના પગલે રાણીબહેન ૧૨ દિવસ બાદ કોરોનામુક્ત થઇને ઘરે પરત...

કોરોનાના કહેરને પરિણામે ઠપ્પ થઈ ગયેલી ભારતની આર્થિક રાજધાનીને ફરીથી થાળે પાડવામાં મદદરૂપ થવા માટે જામનગરથી ૧૦૦ ટન ઓક્સિજનનો જથ્થો મુંબઈ મોકલવાનો રિલાયન્સ...

થાનના શિવશકિત આંગડીયા પેઢીના માલિકની આંખોમાં મરચાની ભૂક્કી નાંખીને રૂ.૫૦ લાખથી વધુનો થેલો લૂંટીને ત્રણ લૂંટારાઓ ફરાર.થાનમાં શિવશકિત આંગડીયા પેઢી આવેલી...

છેલ્લા છ માસથી એક કાર્ગો જહાજ ઈરાનમાં ફસાયેલું છે. તેમાં ભારતના ૧૦ ક્રૂ મેમ્બરો છે તે પૈકી ત્રણ ગુજરાતના છે, જેમાંના ધ્યેય હળવદિયા ભાવનગરના છે. કાર્ગો ઓનર અને એજન્ટ વચ્ચે સર્જાયેલા મતભેદોને કારણે જહાજને ઇરાનના બંદર પર અટકાવાયું છે. ક્રૂ મેમ્બરોને...

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગના વર્ગ ૨ના નિવૃત્ત નાયબપાલક ઇજનેર ચુનીલાલ પી. ધારસિયાણીએ સત્તાનો દુરપયોગ કરીને ૫.૫૦ કરોડની બેનામી સંપત્તિ વસાવી હતી. આ મામલે કોર્ટે કાન પકડતા ૮ વર્ષે જાગેલી એસીબીએ તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં સંતકબીર રોડ પરની સત્ય સોસાયટીમાં રહેતા અને ચાંદીની મજુરી કરતા સુનીલભાઈને કોરોના ડીટેક્ટ થતા ગઈ તા.૧૩મીએ રાત્રે ૧૦ વાગ્યે સંજીવની ગુરૂકુળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

ગોંડલ એસઆરપી ગ્રુપ ૮નાં કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ દોલતભાઈ સુર્યવંશી હાલ તામિલનાડુ ચૂંટણી ફરજ પર છે. દરમ્યાન તબીયત લથડતાં અને કોરોના પોઝીટીવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં વહેલી સવારે સારવાર દરમિયાાન તેમનું મૃત્યુ થયું હતું....

આઝાદી પહેલા ખારાઘોડામાં બ્રિટિશ હકૂમત સમયે ઈ.સ. ૧૮૭૨માં અંગ્રેજોએ મીઠું પકવવાની શરૂઆત કરી હતી. એ સમયે અંગ્રેજોએ ૬૫૦ લાઇનબધ્ધ મકાનો સાથેનું એક આખુ "ખારાઘોડા-નવાગામ'...



to the free, weekly Gujarat Samachar email newsletter