
135 માનવ-જિંદગીને ભરખી જનાર મોરબી ઝૂલતા પુલની કરુણાંતિકાને સપ્તાહ કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ આ પુલનું સંચાલન સંભાળનાર કંપની કે તેના માલિકો સામે કોઇ...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
135 માનવ-જિંદગીને ભરખી જનાર મોરબી ઝૂલતા પુલની કરુણાંતિકાને સપ્તાહ કરતાં વધુ સમય વીતી ગયો છે, પણ આ પુલનું સંચાલન સંભાળનાર કંપની કે તેના માલિકો સામે કોઇ...
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં ભાવનગરમાં પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા ‘આપ’માં જોડાયા છે.
મોરબી માટે રવિવારની સાંજે ગોઝારી બની રહી. ઝલતો પુલ તૂટવાની આ દુર્ઘટનાને પગલે 1979માં મચ્છુ ડેમ તૂટતાં આવેલા વિનાશકારી પૂરની યાદ તાજી થઈ હતી. 11 ઓગસ્ટ 1979ના...
રશિયાના પ્રેસડેન્ટ વ્લાદિમીર પુતિને મોરબીમાં પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલાં લોકોના પરિવાર પ્રત્યે સંવેદના જાહેર કરી છે. નોંધનીય છે કે આ દુર્ઘટનામાં અત્યાર...
સૌરાષ્ટ્રના પેરિસ કહેવાતા મોરબીના રાજા વાઘજી ઠાકોર દ્વારા મચ્છુ નદી પર ઝુલતો પુલ બનાવવામાં આવ્યો હતો. જેનું બાંધકામ વર્ષ 1877માં કરવામાં આવ્યું હતું. 765...
મોરબી નગર મચ્છુ ડેમ દુર્ઘટનાના 43 વર્ષ પછી ફરી એક વખત મોતના ભયાવહ તાંડવનું સાક્ષી બન્યું છે. ઝૂલતો પુલ તૂટવાથી અત્યાર સુધીમાં સત્તાવાર 135ના મોત નીપજ્યાં...
ઐતિહાસિક ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 51 બાળકો સહિત 135 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. ઘણા ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં...
જામનગરના જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ જણાવ્યું હતું કે મહારાણી એલિઝાબેથ (બીજા), વર્ષ 1953માં ગાદી પર બિરાજ્યા હતા તે સમયે હું બાર વર્ષનો હતો અને સ્વિત્ઝર્લેન્ડમાં...
જ્યોર્તિમઠ - બદ્રીનાથ અને શારદાપીઠ - દ્વારકાના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજીનું 99 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મધ્ય પ્રદેશના નરસિંહપુર જિલ્લાના...
ગુજરાતનું પાણીપત ગણાતા ધ્રોલના ભૂચરમોરીના મેદાનમાં શરણાગતના ધર્મને માટે અકબરની સેના સામે જંગે ચઢીને બલિદાનો આપનારા હજારો યોદ્વાઓની સ્મૃતિમાં દર શિતળા સાતમે...