
ગોંડલ સ્ટેટને વિશ્વસ્તરે નામના અપાવનારા રાજવી ભગવતસિંહજીએ પોતાના દીર્ઘદૃષ્ટા હોવાના અનેકવાર પુરાવા આપ્યા છે અને લોકોના હૃદયમાં અમીટ છાપ ઉપસાવી છે. આજે...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

ગોંડલ સ્ટેટને વિશ્વસ્તરે નામના અપાવનારા રાજવી ભગવતસિંહજીએ પોતાના દીર્ઘદૃષ્ટા હોવાના અનેકવાર પુરાવા આપ્યા છે અને લોકોના હૃદયમાં અમીટ છાપ ઉપસાવી છે. આજે...
પાકિસ્તાન મરીન સિક્યુરિટીની વધુ એક નાપાક હરકત સામે આવી છે. તેણે ભારતીય જળસીમામાંથી વધુ ૫ બોટ અને ૩૦ માછીમારના અપહરણ કર્યા છે, જેમાં પોરબંદર, ઓખા, માંગરોળ, વણાંકબારાની બોટ હોવાનું જાણવા મળે છે. આમ એક જ માસમાં ૨૦ બોટ અને ૧૨૦ માછીમારના અપહરણ થયા...

ગાંધીભૂમિમાં ગાંધીજીના જીવન-કવન પ્રદર્શિત કરતો લેસર-શો દોઢ વર્ષથી બંધ છે તે ઉપરાંત અહીંયા ગાંધી સ્મૃતિ ભવનના મુખ્ય દરવાજે બારેમાસ તાળા લટકે છે. આથી પ્રવાસીઓને...

લાખો શ્રધ્ધાળુઓની આસ્થાના પ્રતિકસમાન મહાશિવરાત્રીના મેળા પર બે વર્ષથી લાગેલું કોરોનાનું ગ્રહણ દુર થતા સત્તાવાર રીતે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રએ મહાશિવરાત્રીનો...
કમિશનબાજી અને રૂ. ૭૫ લાખનો તોડ કરવાના કેસમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલનું વધુ એક વખત નિવેદન નોંધાયું છે. બીજી બાજુ કમિશનર મનોજ અગ્રવાલની સાઇડપોસ્ટ પર બદલી કરી સસ્પેન્શન સુધીનાં પગલાં લેવાય તેની સંક્ત મળી રહ્યા છે. જોકે કમિશનર અગ્રવાલનું...
કેશોદ તાલુકાના સોનલધામ મઢડાના ગાદીપતિ પૂ. બનુઆઇના અંતિમ દર્શન માટે ૧૬ ફેબ્રુઆરીે શ્રદ્વાળુઓ, ભાવિકો હજારોની સંખ્યામાં ઉમટ્યા હતા. બપોર બાદ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે સમાધિ આપવામાં આવતા ઉપસ્થિતોની આંખો ભીની થઇ હતી.

જૂનાગઢના ગિરનાર પર્વત પર રવિવારે સવારે ૧૪મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જૂનાગઢનાં લાલા પરમારે માત્ર ૫૫.૩૦ મિનિટમાં...

રાજકોટમાં રહેતા ૫૪ વર્ષીય ભરતભાઈ પરસાણા આ પ્રાંતના જાણીતા ઉદ્યોગપતિ પરિવારના સભ્ય છે. છેલ્લાં ૫૦ વર્ષથી તેમનો પરિવાર એન્જિનિયરિંગ બિઝનેસ સાથે સંકળાયેલ...

અનિલ અંબાણી ગ્રૂપની માલિકી અને ભારે કરજના બોજ તળે દટાયેલી અમરેલી જિલ્લાના પીપાવાવ ખાતે આવેલી કંપની રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનીરિંગ લિમિટેડ (આરએનઇએલ) આખરે...

જગવિખ્યાત સોમનાથ મંદિરના શિખરોને ભાવિક દાતાઓના સહયોગથી સુવર્ણ કલશથી મઢવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા યોજના જાહેર કરી હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો છે. મંદિરના...