મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

તાલિબાને કાબુલમાં પ્રવેશ કરતાં ભારતે તેના નાગરિકોની વાપસીની કામગીરી શરૂ કરી. ભારત સરકારે સ્પેશિયલ ફ્લાઈટ મોકલીને અફઘાનિસ્તાનમાં અટવાયેલા સેંકડો ભારતીયોને...

દેખાવ માનવીનો હોય કે કોઈપણ પ્રાણીનો, એ ઘણુંખરું દરેક જીવને વારસામાં મળે છે. ગીર જંગલના સાવજોને જોવા દુનિયા આખીના પ્રવાસીઓ ગીરમાં આવે છે, પણ આ તમામને સૌથી...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સોમવારે તેમના ૬૫મા જન્મદિવસની ઉજવણી માદરેવતન રાજકોટમાં કરી હતી અને સવારથી રાત સુધી અનેકવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. આ જ દિવસોમાં...

રાષ્ટ્રપતિભવનમાંથી સાતમી જુલાઇએ રાત્રે જ્યારે પ્રધાનોના ખાતાઓની યાદી જાહેર થઈ તો આરોગ્ય પ્રધાન પદે મનસુખભાઇ માંડવિયાનું નામ ચોંકાવનારું હતું. રોગચાળાના...

હાલમાં કોરોનાની મહામારી છે અને વાવાઝોડું પણ વિનાશ વેરવા તોફાને ચઢ્યું હતું ત્યારે કુદરત રુઠી હોય તેમ સૌરાષ્ટ્રમાં ૪.પની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી, ગીર સોમનાથ, ડોળાસા, ઊના વિસ્તારમાં કંપન અનુભવાઈ હતી. ઊના પંથકમાં કાચા મકાનોની...

રાજકોટના ઉપલાકાંઠા વિસ્તારના સંતકબીર રોડ પર ચંપકનગર-૩માં આવેલા શિવ જવેલર્સ નામના શો-રૂમના સોમવારે બપોરે ૩:૩૦ વાગ્યાના અરસામાં ત્રણ લુંટારુ ગ્રાહકના સ્વાંગમાં ઘૂસ્યા હતા, ચાંદીની વીંટી ખરીદવાના બહાને વેપારી મોહનભાઇ વિરમભાઇ ડોડિયાના કામમાં પરોવ્યા...

કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો... અમર રચનાના જૂનાગઢના પદ્મશ્રી કવિ દાદનો સોમવારે રાત્રીના આઠેક વાગ્યા આસપાસ દેહ છૂટી ગયો હતો. તેમના નિધનના સમાચાર...

જામનગરઃ શહેરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગના શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયા બાદ જામનગર પોલીસે કોર્ટમાં ૬૦ હજાર પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું છે. જેમાં મુખ્ય આરોપી તરીકે જયેશ પટેલને દર્શાવાયો છે.

ભાવનગર શહેરના ૧૦૨ વર્ષના વડીલ મહિલા રાણીબહેને કોરોનાને હરાવ્યો છે. મક્કમ મનોબળ અને તબીબી ટીમની કાળજીના પગલે રાણીબહેન ૧૨ દિવસ બાદ કોરોનામુક્ત થઇને ઘરે પરત...

કોરોનાના કહેરને પરિણામે ઠપ્પ થઈ ગયેલી ભારતની આર્થિક રાજધાનીને ફરીથી થાળે પાડવામાં મદદરૂપ થવા માટે જામનગરથી ૧૦૦ ટન ઓક્સિજનનો જથ્થો મુંબઈ મોકલવાનો રિલાયન્સ...



to the free, weekly Gujarat Samachar email newsletter