પાટડીના ધામા ગામે પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બનતી પુત્રીની હત્યા કરવાના આરોપસર જનેતા અને તેના પ્રેમીને ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
કલા અને સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે જાણીતી ભાવનગર નગરી અને પ્રશ્નોરા નાગર જ્ઞાતિએ એક એકથી ચડિયાતા કલાકારો આપ્યા છે. આ બંનેના કલાના વારસાનો સમન્વય સમાન ‘વોઇસ ઓફ મુકેશ’ ડો. કમલેશ આવસત્થીનું 28 માર્ચે રાત્રે અમદાવાદમાં નિધન થયું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સર્વેસર્વા મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંતની ત્રણ દિવસની પ્રિ-વેડિંગ ઉજવણીમાં દેશવિદેશમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવોથી માંડીને ધર્મગુરુઓ, બોલિવૂડ સેલિબ્રિટીસ, ટોચના ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા. અનંત અંબાણીના પ્રિ-વેડિંગ...
પાટડીના ધામા ગામે પ્રેમસંબંધમાં આડખીલીરૂપ બનતી પુત્રીની હત્યા કરવાના આરોપસર જનેતા અને તેના પ્રેમીને ધ્રાંગધ્રા સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે.
વાંકાનેર: નગરના ૧૫મી પેઢીના રાજવી તેમજ પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ પ્રધાન દિગ્વિજયસિંહજી ઝાલાનો ૮૯ વર્ષની વયે જીવનદીપ બુઝાયો છે. રાજવી પરિવાર સહિત પ્રજાજનોમાં...
રાજ્ય સરકાર ભલે વ્યાજખોરો વિરુદ્વ ગમેતેવા આકરા કાયદા ઘડતી હોય પરંતુ વ્યાજખોરો જાણે કાયદાથી પર હોય તેમ બેખૌફ - બેફામ બની રહ્યાં છે. આવા જ એક કિસ્સામાં પાલિતાણામાં...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) આગામી નવમી એપ્રિલથી શરૂ થઇ રહી છે, અને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે. અત્યારના ક્રિકેટના યુગમાં આઇપીએલ ટીમમાં સ્થાન...
અરબી સમુદ્રમાં પાક. મરીન લુખ્ખાગીરી, દાદાગીરી અને ચાંચીયાગીરી કરીને એક જ સપ્તાહમાં પોરબંદરની ૧૩ બોટ અને ૭૫ માછીમારોને બંદૂકના નાળચે લઇ જતાં માછીમાર સમાજમાં...
મુંબઈના પૂર્વ શેરીફ, લાયન્સ ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ અને અનેક સામાજિક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા ડો. અશોકભાઈ મહેતાનું ટૂંકી માંદગી બાદ ૧૮ માર્ચે મુંબઈમાં...
સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતશ્રી જ્ઞાનજીવન સ્વામી દ્વારા સંશોધિત અને સ્વામીનારાયણ મંદિર કારેલી બાગ-વડોદરા તથા કુંડળધામ દ્વારા પ્રકાશિત ‘શ્રી હરિચરિત્રામૃત...
જામનગરના ચકચારી વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણના ત્રણેય આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ પર લઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં આરોપીઓએ કિરીટ જોશીની...
કોરોના કાળમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજકોટના જ્વેલર્સો માટે મોટી ભેટ સમાન દેશનું પહેલું સીએફસી (કોમન ફેસિલિટી સેન્ટર) રાજકોટમાં નો પ્રોફિટ નો લોસના...
આમ તો દરેક વ્યક્તિ અનોખી પ્રતિભા સાથે જન્મ લેતી હોય છે પરંતુ, તે પ્રતિભાનો વિકાસ કરવો આપણા જ હાથમાં હોય છે. સામાન્ય રીતે ૧૦૦થી ૫૦ સુધી ઉલટા ક્રમે બોલવાનું...