
કાબુલ એરપોર્ટ પર ISIS-K આતંકીઓના આત્મઘાતી હુમલા બાદ બહાર આવેલી વિગતોએ ભારતની ચિંતા વધારી છે. અહેવાલ મુજબ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને બગરામ જેલમાંથી...
જન્મભૂમિ પત્રોના નવી દિલ્હી ન્યૂઝ બ્યૂરોના વડા આનંદ કે. વ્યાસનું 23 જાન્યુઆરીએ મોડીરાત્રે હૃદયરોગના તીવ્ર હુમલાથી અવસાન થતાં જન્મભૂમિ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેઓ 56 વર્ષના હતા.
યુરોપિયન યુનિયન (ઈયુ)ના અધ્યક્ષ એન્ટોનિયો કોસ્ટાએ પોતાને પ્રવાસી ભારતીય ગણાવતા કહ્યું હતું કે હું યુરોપિયન કાઉન્સિલનો અધ્યક્ષ છું, પરંતુ સાથે જ હું એક ‘ઓવરસીઝ ઈન્ડિયન સિટિઝન (OCI) પણ છું.

કાબુલ એરપોર્ટ પર ISIS-K આતંકીઓના આત્મઘાતી હુમલા બાદ બહાર આવેલી વિગતોએ ભારતની ચિંતા વધારી છે. અહેવાલ મુજબ અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ તાલિબાને બગરામ જેલમાંથી...
ભારત સાથે સંકળાયેલા સમાચારો સંક્ષિપ્તમાં...

તાલિબાનની ક્રૂરતાના કારણે ત્યાં રહેતા હિન્દુઓ અને શીખો સહિતની લઘુમતીઓમાં અત્યંત દહેશતનો માહોલ છે. હવે સ્થિતિ એ છે કે કાબૂલ પર સંપૂર્ણ નિયંત્રણ પહેલા મોટી...

બર્મિંગહામ અને એડિનબરાની યુનિવર્સિટીઓના કોવિડ-૧૯ની સર્જિકલ પેશન્ટસ પર અસર સંબંધિત વિશ્વવ્યાપી વૈજ્ઞાનિક અભ્યાસને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન...

વિશ્વમાં કોરોના મહામારીની સ્થિતિ વણસતા ભારત સરકારે આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ પરનો પ્રતિબંધ લંબાવવાનો નિર્ણય કર્યો છે. ડીજીસીએએ જારી કરેલા સરક્યુલર...

કોવિડ મહામારીના મહાસંકટ પછીના નાણાકીય વર્ષ એટલે કે વર્ષ ૨૦૨૧-૨૨નો પ્રથમ ત્રિમાસિક ગાળો ભારત માટે આર્થિક મોરચે શુભ સમાચાર લઇને આવ્યો છે. આ ગાળામાં જીડીપી...

ભારતમાં મંગળવારે ફરી એક વખત કોરોના વેક્સિનના એક કરોડથી વધુ ડોઝ લાગ્યા છે. આ સાથે જ સૌથી વધુ વેક્સિનેશનનો નવો રેકોર્ડ પણ બની ગયો છે. કોવિન પોર્ટલ મુજબ મંગળવારે...

ભારતના અધ્યક્ષપદે યોજાયેલી યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)ની બેઠકમાં અફઘાનિસ્તાન મામલે એક આકરો પ્રસ્તાવ પસાર કરાયો હતો. જોકે ચીન અને રશિયાએ...

ભારત સરકારે ઊંડા મનોમંથન બાદ તાલિબાન સાથે મંત્રણાના દ્વાર ખોલ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે અફઘાનિસ્તાનમાં શાસનધૂરા સંભાળવાની તૈયારી કરી રહેલા તાલિબાનના...

હુરૂન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વિશ્વની ટોચની ૫૦૦ સૌથી વધુ મૂલ્યવાન ખાનગી કંપનીઓની યાદીમાં ભારતની ૧૨ કંપનીનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જારી થયેલી...