ધમકીઓ આપનારા નરાધમો છેઃ સલીમ ખાન

એક્ટર સલમાનના ખાનના ઘર પર બિશ્નોઇ ગેંગના બે શૂટરોએ કરેલા ગોળીબારથી ભારે ખળભળાટ મચી ગયો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 18 એપ્રિલે એક્ટરના ઘરે જઇને તેને સહાનુભૂતિ અને હિંમત આપી હતી.

શિલ્પા-રાજ કુંદ્રા ઈડીના સકંજામાં

બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પોતાનો ગાળિયો વધારે કસ્યો છે. ઈડીએ 18 એપ્રિલે આકરું પગલું ભરતાં શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની કુલ રૂ. 98 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઈડી તરફથી...

કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે કેટલાય લોકોને જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને મેડિકલ સહાયની જરૂર છે ત્યારે બોલિવૂડના કેટલાય સુપરહીરો તેમનાથી બનતી મદદ કરી...

પૌરાણિક શો ‘રાધાક્રિષ્ના’ના મુખ્ય કલાકારો સહિત ૧૮૦ ક્રૂ મેમ્બર્સ છેલ્લાં એક મહિનાથી શૂટિંગ લોકેશન પર ફસાયેલા છે. આ સિરિયલનું શૂટિંગ સુરત નજીક ઉમરગામમાં...

કોરોના વાઇરસની લડત માટે હિન્દી અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી દ્વારા દાનનો ધોધ વહી રહ્યો છે ત્યારે આ લિસ્ટમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર મલ્હાર ઠાકરનું...

કોરોના વાઈરસ અને લોકડાઉનના કારણે કેટલાય લોકોને જીવન જરૂરિયાતની ચીજોથી માંડીને મેડિકલ સહાયની જરૂર છે ત્યારે બોલિવૂડના કેટલાય સુપરહીરો તેમનાથી બનતી મદદ કરી રહ્યાં છે. બી ટાઉન સેલેબ્સ દ્વારા દાનનો અને મદદનો ધોધ વહ્યો છે.

કોરોના વાઈરસના જન્મસ્થાન ચીનમાં દરેક ઉદ્યોગો સાથે સાથે મનોરંજન માર્કેટ પણ ઠપ્પ થઈ ગયું હતું. જોકે આ નુકસાનમાંથી બહાર આવવા માટે ચીન તૈયાર થયું છે. એક અહેવાલ...

વીતેલા જમાનાની વિખ્યાત અદાકારા નિમ્મીનું લાંબી બીમારી બાદ ૨૫મી માર્ચે સાંજે અવસાન થયું હતું. તેઓ ૮૭ વર્ષનાં હતાં. નિધન પહેલાં ત્રણ દિવસથી મુંબઈના એક હોસ્પિટલમાં...

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનથી માંડીને આલિયા ભટ્ટ સુધી સલમાત રહો, ઘરે રહો અને પોતાની આસપાસના લોકોની સારસંભાળ રાખોની વિનંતી સોશિયલ મીડિયા તેમ જ અન્ય માધ્યમો...

બોલિવૂડના ફર્સ્ટ ફેમિલી ગણાતા કપૂર ખાનદાનના રણબીર કપૂર અને ફિલ્મ મેકર ફેમિલીની દીકરી આલિયા ભટ્ટની પ્રેમકથાનો ધી એન્ડ આવી ગયાના સમાચાર છે. ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના...

અભિનેતા દિલીપ કુમારને કોરોનાના સંક્રમણથી બચાવવા  તેમને સંપૂર્ણ રીતે આઇસોલેશનમાં રખાયા છે. આ બાબતની જાણકારી તેમણે પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મૂકી છે. તેમણે...

એક્ટર અમજદ ખાનના ભાઈ ઈમ્તિયાઝ ખાનનું ૭૭ વર્ષની વયે નિધન થયું છે. ‘યાદોં કી બારાત’ અને ‘ધર્માત્મા’ જેવી ફિલ્મમાં યાદગાર અભિયન આપનાર ઈમ્તિયાઝ ખાનને ૧૬મી...



to the free, weekly Gujarat Samachar email newsletter