લગ્નના ચાર વર્ષ બાદ હંસિકા મોટવાનીના છૂટાછેડા

મુંબઇની બાંદ્રા ફેમિલી કોર્ટે અભિનેત્રી હંસિકા મોટવાની અને તેના બિઝનેસમેન પતિ સોહેલ કથુરિયાના છૂટાછેડાને મંજુરી આપી છે. યુગલે આપસી સહમતિથી અલગ થવા માટે અદાલતમાં અપીલ કરી હતી.

ગોવિંદાનું લગ્નજીવન ભંગાણના આરે?

એક બોલિવૂડની જોડી નંબર-વન તરીકે આગવી નામના ધરાવતા ગોવિંદા અને સુનિતા આહુજાના સંબંધો નાજુક સમયમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના લગ્નજીવનમાં બધું ઠીકઠાક ન હોવાના સમાચારો સતત આવતાં રહ્યા છે. સુનિતાએ પતિ ગોવિંદા પર લગ્ન બાહ્ય સંબંધનો આરોપ મુકેલો છે....

સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર આવ્યા છે ત્યારથી કેટલાક નિર્માતા-દિગ્દર્શકોએ તેના જીવન આધારિત ફિલ્મ અને સીરિયલ બનાવવા ચક્રો ગતિમાન કરી દીધા હતા....

ભારત સરકારે ગત દિવસોમાં પોપ્યુલર બેટલ રોયલ ગેમ ‘પબજી’ મોબાઈલ સહિત ૧૧૮ વિદેશી એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને તેના પછી લાખો યુઝર્સ પબજીના વિકલ્પરૂપે...

કોરોના મહામારીના કારણે દેશ અને દુનિયામાં તમામ ફિલ્મ થીએટર્સને બંધ કરાયા હતા. હવે યુએસએના કેટલાક ચોક્કસ વિસ્તારોમાં થીએટર્સને ફરી શરૂ થયા છે. નવી વાત એ...

હિન્દી ફિલ્મઉદ્યોગમાં કંગના રણૌત પોતાના બિનધાસ્ત નિવેદનો માટે જાણીતી છે. સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુના દિવસથી તે મહારાષ્ટ્ર પોલીસની કથિત નિષ્ક્રિયતા,...

સુશાંત કેસની ચર્ચા દરમિયાન રિયાના પિતા ઈન્દ્રજીત ચક્રવર્તી બહુ ચર્ચામાં આવ્યા નહોતા. જોકે દીકરા શૌવિકની ધરપકડ બાદ તેમણે પહેલી વખત જાહેરમાં નારાજગી વ્યક્ત...

ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (‘એઇમ્સ’)ની ફોરેન્સિક ટીમે સુશાંતના વિસરાની તપાસ શરૂ કરી છે. કોઈને ઝેર અપાયું હતું કે નહીં તેની જાણકારી વિસરા ટેસ્ટ...

સુશાંતસિંહ રાજપૂતનું અપમૃત્યુ થયાના ૮૪ દિવસ બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી)એ તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી...

સંજય દત્તને ફેંફસાના કેન્સરનું નિદાન થયું છે તેને ચોથા સ્ટેજનું કેન્સર હોવાનું કહેવાઇ રહ્યું છે. સંજય દત્તને અમેરિકાના પાંચ વરસના વિઝા પણ મળી ગયા છે પરંતુ...



to the free, weekly Gujarat Samachar email newsletter