
અમિતાભ બચ્ચનના ૭૮મા જન્મદિવસે ૧૧મી ઓક્ટોબરે તેમના બંગલાની બહાર સવારથી જ તેમના ચાહકોની ભીડ થવાની શરૂઆત થઈ ગઈ હતી. તેમના ચાહકો કોરોનાનો ડર ભૂલીને મહાનાયકને...
કરણ જોહરે બનાવેલી અને શાહરુખ ખાન, રાણી મુખર્જી, પ્રીતિ ઝિન્ટા તથા અભિષેક બચ્ચન સહિતના કલાકારોને ચમકાવતી ફિલ્મ ‘કભી અલવિદા ના કહેના’ પરથી વેબ સીરિઝ બનવાની છે.
બોલિવૂડની સુપરસ્ટાર આલિયા ભટ્ટે તાજેતરમાં તેની પુત્રી રાહાના ભવિષ્ય અને કરિયરને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે સ્ટાર કિડ્સ મોટા થઈને ફિલ્મી દુનિયામાં જ નસીબ અજમાવે છે, પરંતુ આલિયા તેની દીકરીને અભિનય ક્ષેત્રે નહીં...

અમિતાભ બચ્ચનના ૭૮મા જન્મદિવસે ૧૧મી ઓક્ટોબરે તેમના બંગલાની બહાર સવારથી જ તેમના ચાહકોની ભીડ થવાની શરૂઆત થઈ ગઈ હતી. તેમના ચાહકો કોરોનાનો ડર ભૂલીને મહાનાયકને...

અભિનેત્રી પાયલ ઘોષે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ પર કરેલા દુષ્કર્મના આરોપોને ફગાવતા ખોટા અને પાયાવિહોણા ગણાવતાં અનુરાગે જણાવ્યું છે કે, એફઆઇઆરમાં પાયલે જે આરોપોનાં...

ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટ્રીએ તાજેતરમાં ફિલ્મમેકર શેખર કપૂરને FTIIના નવા પ્રેસિડેન્ટ જાહેર કર્યાં છે. ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા...

સુશાંતસિંહ રાજપૂતના મોત બાદ નિપોટિઝમ અને ડ્રગ સહિતના વિવાદોમાં સતત ઘેરાયેલા રહેલા ફિલ્મમેકર કરણ જોહરની તાજેતરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા પૂછપરછ...

બોલિવૂડની અભિનેત્રી મિશ્ટી મુખરજીનું બીજી ઓક્ટોબરે બેંગલુરુમાં નિધન થયું હતું. ઝડપથી વજન ઘટાડવાની લહાયમાં ડોક્ટરની સલાહ લીધા વગર ડાયેટ અપનાવનારા લોકો માટે...

બોલિવૂડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ સાથે વણાયેલા રહસ્યના તાણાવાણા દૂર કરતાં ઓલ ઇંડિયા ઇન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીસ (‘એઇમ્સ’)એ જાહેર કર્યું...

એક તરફ મૃત અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હોવાનો મેડિકલ રિપોર્ટ આવ્યો છે અને બીજી બાજુ સુશાંતસિંહ સહિત બોલિવૂડના કેટલાક કલાકારો ડ્રગ્સના રવાડે...

નસીબ ક્યારે પલ્ટી મારતું હોય છે તે અંગે કોઇ કશુંય કહી શકતું નથી. આ અંગે ‘બાલિકા વધૂ’ અને ‘સુજાતા’ જેવી કેટલીયે ટીવી સીરિયલ્સમાં ડાયરેક્ટર રહેલા રામવૃક્ષને...

અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ તેની વિરુદ્ધ વર્સોવા પોલીસ સ્ટેશનમાં યૌનશોષણ અને છેતરપિંડીનો આરોપ મૂકીને લેખિતમાં ફરિયાદ કરી છે. છેલ્લા થોડા...