નવમી સપ્ટેમ્બરે પોતાનો ૫૩મો જન્મદિવસ ‘ખિલાડી’ અક્ષય કુમારની ૨૦૨૦માં એક પણ ફિલ્મ રીલિઝ નથી થઇ અને આમ છતાં તેણે ૩૬૮ કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી લીધી છે.
ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવત 20 વર્ષ જૂનો ઝઘડો ભૂલીને જાહેરમાં એકબીજાને પ્રેમપૂર્વક ગળે મળતાં તેમના ચાહકો ખુશ થઈ ગયા છે.
રમઝાન ઇદનાં પર્વે ગયા ગુરુવારે શાહરુખ ખાનના બંગલો ‘મન્નત’ બહાર મોટી સંખ્યામાં ફિલ્મચાહકો તેની એક ઝલક મેળવવા ઉમટ્યા હતા.
નવમી સપ્ટેમ્બરે પોતાનો ૫૩મો જન્મદિવસ ‘ખિલાડી’ અક્ષય કુમારની ૨૦૨૦માં એક પણ ફિલ્મ રીલિઝ નથી થઇ અને આમ છતાં તેણે ૩૬૮ કરોડ રૂપિયાની આસપાસ કમાણી કરી લીધી છે.
સુશાંતસિંહ રાજપૂતના અપમૃત્યુ કેસમાં બોલિવૂડ, મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર સરકારની આકરી ટીકા બાદ અભિનેત્રી કંગના રનૌત અને શિવસેનાના સાંસદ સંજય રાઉત વચ્ચે...
અભિનેતા સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યુ કેસમાં ડ્રગ્સ એંગલની તપાસ કરી રહેલી નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) એકશનમાં આવી છે. રિયા ચક્રવર્તીની પૂછપરછના આધારે...
વર્ષ ૨૦૨૦ બોલિવૂડ જગતમાં દુઃખદ ઘટનાઓને લઈને આવ્યું છે. પહેલાં જ ઈરફાન ખાન, ઋષિ કપૂર, વાજિદ ખાન અને સુશાતસિંહ રાજપૂતના નિધનના સમાચારથી મોટી ખોટ પડી છે....
અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે તેના બંગલાની તોડફોડ અંગે વિવાદ ચાલે છે તેમાં રોજ નવા સમાચાર આવતા રહે છે. આ કડીમાં ૧૨મી સપ્ટેમ્બરે સવારે...
ડ્રગ્સ કેસમાં જ્યારથી અભિનેત્રી રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિકની ધરપકડ થઇ છે ત્યારથી બોલિવૂડના કલાકારો દ્વારા નશીલા પદાર્થોના સેવનનો મુદ્દો ચર્ચાસ્પદ...
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ભાજપના પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (એનએસડી)ના ચેરમેનપદે વરણી કરી છે.
સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર આવ્યા છે ત્યારથી કેટલાક નિર્માતા-દિગ્દર્શકોએ તેના જીવન આધારિત ફિલ્મ અને સીરિયલ બનાવવા ચક્રો ગતિમાન કરી દીધા હતા....
હિન્દીફિલ્મ ઉદ્યોગના સમાચાર ઉડતી નજરે...
ભારત સરકારે ગત દિવસોમાં પોપ્યુલર બેટલ રોયલ ગેમ ‘પબજી’ મોબાઈલ સહિત ૧૧૮ વિદેશી એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને તેના પછી લાખો યુઝર્સ પબજીના વિકલ્પરૂપે...