
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પબ્સ અને રેસ્ટોરાં પણ આગામી મહિને ફરીથી ખુલી શકે છે. વડા પ્રધાને લાયઝન કમિટી સમક્ષ જણાવ્યું હતું કે...
ભારતની વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા રેમન્ડ ગ્રૂપના પૂર્વ ચેરમેન વિજયપત સિંઘાનિયાનું લાંબી બીમારી બાદ 87 વર્ષની વયે નિધન થયું છે. ટ્રેઇન્ડ પાઇલટ વિજયપત સિંઘાનિયાએ 1980માં રેમન્ડ ગ્રૂપને માત્ર નેતૃત્વ જ પૂરું નહોતું પાડ્યું, પરંતુ...
ભારત દેશને સોનાની ચીડિયા તરીકે ઓળખવામાં આવે છે એ તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ આ શબ્દો હવે શબ્દશઃ યથાર્થ ઠર્યા છે. ભારત હવે ‘ગ્રેટર ચીન’ને પણ પાછળ રાખીને ગોલ્ડ જ્વેલરીનો વિશ્વનો સૌથી મોટો ગ્રાહક બની ગયો છે.

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પબ્સ અને રેસ્ટોરાં પણ આગામી મહિને ફરીથી ખુલી શકે છે. વડા પ્રધાને લાયઝન કમિટી સમક્ષ જણાવ્યું હતું કે...

ચાન્સેલર રિશિ સુનાક ૧૦૦ બિલિયન પાઉન્ડની રોજગારી સર્જન યોજના તરફ આગળ વધી રહ્યા છે. ફર્લો સ્કીમનો અંત આવશે ત્યારે ૨૦ લાખ બ્રિટિશરો તેમની નોકરીઓ ગુમાવશે તેવા...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી એશિયાની નંબર વન અને દુનિયાની ૧૫મી સૌથી ધનવાન વ્યક્તિ છે. ૨૦૧૭ની વાર્ષિક...

બેન્ક ઓફ ઈંગ્લેન્ડ સામે સાઉથ અમેરિકન દેશ વેનેઝુએલાની સેન્ટ્રલ બેન્કે કાનૂની કાર્યવાહી આરંભી છે. બેન્કો સેન્ટ્રલ દ વેનેઝુએલા (BCV)એ આક્ષેપ લગાવ્યો છે કે...

કોરોના કોહરામ વચ્ચે દેશવિદેશનાં સોનાચાંદી બજારમાં તોફાની તેજી જોવા મળી રહી છે. કિંમતી ધાતુઓમાં મોટા પાયે ખરીદીને કારણે સોનાંચાંદીનાં ભાવ કૂદકેને ભૂસકે...

કોરોના સામે જંગ લડવા ખેડૂત, શ્રમિકથી માંડીને નાના વેપારી અને મોટા ઉદ્યોગોને મોદી સરકાર દ્વારા અપાનારું રૂપિયા ૨૦ લાખ કરોડનું આર્થિક પેકેજનું કદ લગભગ પાકિસ્તાનના...

એક સમયે ટોચના ધનવાનોમાં સામેલ અનિલ અંબાણી દેવાના ડુંગર તળે દટાઇ ગયા છે. આ સંજોગોમાં તેમના માટે બાકી દેણાં ચૂકવવા માટે રહીસહી અસ્ક્યામતો પણ વેચવાનો વખત...

ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારતવંશી વિજ્ઞાની સુનેત્રા ગુપ્તાએ દાવો કર્યો છે કે અત્યારે રેસ્ટોરાં અને પબ્સ ખોલવામાં આવે તો કોરોના વાઈરસના બીજા...

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કરેલી જાહેરાત મુજબ યુએસ પ્રાઇવેટ ઇક્વિટી જાયન્ટ કેકેઆરઅએે રિલાયન્સ જિયોનો ૨.૩૨ ટકા હિસ્સો ૧૧,૩૬૭ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ચાર સપ્તાહમાં...

ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ ત્રણ ચાઈનીઝ બેન્કો સાથે લોન ડિફોલ્ટના વિવાદમાં ૭૧૭ મિલિયન ડોલર ચુકવવા પડશે તેવો ચુકાદો બ્રિટિશ કોર્ટના જજ નાઈજેલ ટીઅરે ૨૨...