
પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના ૧૩,૭૦૦ કરોડ રૂપિયાના લોન કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી અત્યારે સિંગાપોરના પાસપોર્ટ પર લંડનમાં છે. જ્યારે તેનો ભાઈ નિશાલ મોદી...
સૌરાષ્ટ્રના જામનગરમાં વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી સ્થાપના અને સફળતાપૂર્વક સંચાલન દ્વારા દુનિયાભરમાં ભારતનું નામ રોશન કરનાર મુકેશ અંબાણીનું રિલાયન્સ ગ્રૂપ હવે અમેરિકામાં વિજયપતાકા લહેરાવશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે...
રોકાણકારો માટે દુબઇના રિયલ્ટી માર્કેટને સર્વશ્રેષ્ઠ માનવામાં આવી રહ્યું છે. જોકે હવે યુએસ-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધે વધુ ગંભીર સ્વરૂપ પકડતા સમગ્ર મિડલ ઇસ્ટનો પ્રદેશ અસરગ્રસ્ત થયો છે ત્યારે વૈશ્વિક રોકાણકારોમાં 250 બિલિયન ડોલરનું કદ ધરાવતા...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી)ના ૧૩,૭૦૦ કરોડ રૂપિયાના લોન કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી અત્યારે સિંગાપોરના પાસપોર્ટ પર લંડનમાં છે. જ્યારે તેનો ભાઈ નિશાલ મોદી...
'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૯ અને ૧૦ જૂન ૨૦૧૮ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૦૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે સતત આઠમા વર્ષે આબાલવૃધ્ધ સૌ કોઇના લોકપ્રિય આનંદ મેળાનું...

રિટેલ સેક્ટરમાં નીચી કિંમતે ચીજવસ્તુઓનું વેચાણ કરવા માટે જગવિખ્યાત અમેરિકી જાયન્ટ વોલમાર્ટે ઇ-કોમર્સ સેક્ટરમાં વિશ્વનું સૌથી મોટું ‘શોપિંગ’ કર્યું છે....

અંબાણી પરિવારમાં આ વર્ષે વધુ એક લગ્નની શરણાઇ ગૂંજશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઈશા પિરામલ એન્ટરપ્રાઇઝના અજય પિરામલના પુત્ર આનંદ...

ગુજરાત સરકાર અને સ્વિડિશ હોમ ફર્નિશિંગ કંપની આઈકિયા વચ્ચે રાજ્યમાં હોમ ફર્નિશિંગ સ્ટોર્સ શરૂ કરવા માટેના તાજેતરમાં ગાંધીનગરમાં એમઓયુ કરવામાં આવ્યા હતા....

તાજેતરમાં લંડન સેન્ટ્રલ પોર્ટફોલિયો દ્વારા ૨૦૧૭ માટેની રેસિડેન્શિયલ સ્ટેમ્પ ડ્યૂટીની આવકનું વિસ્તૃત વિશ્લેષણ કરાયું હતું. તેમાં જણાયું હતું કે સ્ટેમ્પ...

ભારતમાંથી આયાત થતી કેરી ઓર્ગેનિક ન હોવાથી દક્ષિણ કોરિયાએ એક સમયે ભારતીય કેરીની આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો, પરંતુ સાઉથ કોરિયાએ હવે આ પ્રતિબંધ ઉઠાવી...

સલમાન ખાનને જોધપુર કોર્ટે કાળિયારના શિકાર પ્રકરણે કરેલી પાંચ વર્ષની સજા સંભળાવી છે. અને હાલ તો તેને જામીન પણ મળી ગયા છે. પરંતુ જો સલમાનને આ સજા ભોગવવાની...

હવે સોફ્ટ ડ્રિંકસ માટે લોકોને વધુ નાણાં ખર્ચવા પડશે. બ્રિટિશ સરકારે તા. ૬ એપ્રિલથી સુગર ટેક્સ અમલી બનાવ્યો હતો. તે સિન ટેક્સ તરીકે પણ ઓળખાય છે. વધુ પડતા...

ઈયુમાંથી યુકે અલગ થાય તે પછી ઈયુ માઈગ્રન્ટ્સને યુકેમાં પ્રવેશ માટે પ્રાથમિકતા મળશે તેમ જાણીને કરી હાઉસના માલિકો નારાજ થયા છે. તેમણે ૨૦૧૬ના બ્રેક્ઝિટ લોકમતમાં...