
ભારત, અમેરિકા અને કેનેડામાં ભવ્ય અને સફળ શરૂઆત બાદ સારેગામા હવે યુકેમાં ઈન બિલ્ટ સ્પીકર્સ અને ૫,૦૦૦ સદાબહાર હિંદી ગીતો સાથે પોર્ટેબલ ડિજિટલ ઓડિયો પ્લેયર...
ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...
વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

ભારત, અમેરિકા અને કેનેડામાં ભવ્ય અને સફળ શરૂઆત બાદ સારેગામા હવે યુકેમાં ઈન બિલ્ટ સ્પીકર્સ અને ૫,૦૦૦ સદાબહાર હિંદી ગીતો સાથે પોર્ટેબલ ડિજિટલ ઓડિયો પ્લેયર...

પંજાબ નેશનલ બેન્ક સાથે અબજો રૂપિયાની આર્થિક ગેરરીતિ આચરનાર હીરાના વેપારી નિરવ મોદીનું પ્રકરણ દેશવિદેશમાં ખાસ્સું ચગ્યું છે. દરમિયાન ભારત સરકારે લોકસભામાં...

જાપાનની કોબે સ્ટીલ દુનિયાની જાણીતી મેટલ કંપનીઓની યાદીમાં સામેલ હતી, પરંતુ અહીં પ્રોડક્ટની ગુણવત્તા અંગે ૧૯૭૦થી હેરાફેરી થઈ રહી હતી. ઘટના પ્રકાશમાં આવતા...

વિશ્વમાં સૌથી ધનાઢય છે ‘એમેઝોન’ના જેફ બેઝોસ, અને સૌથી ધનવાન ભારતીય છે રિલાયન્સ ગ્રૂપના સર્વેસર્વા મુકેશ અંબાણી. અમેરિકાથી પ્રસિદ્ધ થતાં વિખ્યાત મેગેઝિન...

ચાઇનીઝ કૅલેન્ડર ૨૦૧૮નું વર્ષ મુજબ ડોગ યર છે. આ શાનદાર પ્રસંગને સિમા ચિહ્નરુપ બનાવવા માટે લંડનમાં વેસ્ટ હેમ્પસ્ટેડ સ્થિત સિંગાપોર ગાર્ડન રેસ્ટોરન્ટમાં ફૉરેવર...

આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહેલી કેન્દ્રીય તપાસનીશ એજન્સી સીબીઆઈએ બુધવારે ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પૂર્વ કેન્દ્રીય નાણાંપ્રધાન...

દક્ષિણ આફ્રિકામાં છેલ્લાં ૨૧ વર્ષથી કાર્યરત બેંક ઓફ બરોડા (BOB)એ ભારતીય મૂળના બિઝનેસમેન ગુપ્તા બ્રધર્સના કૌભાંડના સંદર્ભમાં દેશમાંથી તેનુ કામકાજ આટોપી...

પંજાબ નેશનલ બેન્કના કરોડોનાં કૌભાંડમાં દરરોજ સોદા સાથે સંકળાયેલા ચહેરાઓનો પર્દાફાશ થઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશનાં કાનપુરમાં વેપારી વિક્રમ કોઠારી પર આક્ષેપ...

ભારતીય બેન્કીંગ ઉદ્યોગને હચમચાવી નાખે તેવું મહાકૌભાંડ આચરવાના આરોપનો સામનો કરી રહેલો નીરવ મોદી ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની છે. બેલ્જિયમમાં ઉછરેલા અને...

હીરાના વેપારી નીરવ મોદીએ પીએનબીમાં રૂ. ૧૧,૩૩૦ કરોડનું મહાકૌભાંડ આચર્યું હોવાના અહેવાલો જાહેર થયા બાદ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર સુનીલ મહેતાએ સમગ્ર કૌભાંડ...