એપલ 6 કરોડ આઇફોનનું ઉત્પાદન હવે ભારતમાં કરશે

અમેરિકા અને ચીન વચ્ચે જારી ટેરિફ વોરનો ફાયદો ભારતને મળે તેવા ઉજળા સંકેતો મળી રહ્યા છે. એપલ આગામી વર્ષે અમેરિકા માટે બનનારા તમામ આઇફોનનું એસેમ્બલિંગ ચીનથી હટાવીને ભારતમાં કરવાની યોજના બનાવી રહ્યું છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સખ્તાઈને...

જો કોઈ દેશ અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરશે તો અમે બદલો લઈશુંઃ ચીનની ચીમકી

અમેરિકા સાથે વિવિધ દેશોના સંભવિત ટ્રેડ ડીલથી ચીન નારાજ છે. ચીનના વિદેશ મંત્રાલયે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે જો ટ્રમ્પ ટેરિફથી બચવા માટે અમેરિકા સાથે ટ્રેડ ડીલ કરનારા દેશો દ્વારા ચીનના વેપાર હિતોને નુકસાન પહોંચાડવામાં આવશે.

ભારતના સૌથી ધનવાન બિઝનેસ પરિવારોમાં જેનું નામ લેવાય છે તેવા ગર્ભશ્રીમંત સિંઘાનિયા પરિવારમાં ગંભીર વિવાદ ઊભો થયો છે. આ વિવાદ પિતા વિજયપત સિંઘાનિયા અને તેમના...

પ્રાણીજ ચરબી ધરાવતી પાંચ અને દસ પાઉન્ડની પોલિમર બેન્કનોટ્સનું ઉત્પાદન ચાલુ રાખવા તેમજ આવી ૨૦ પાઉન્ડની નવી પોલિમર નોટ જારી કરવાના બેન્ક ઓફ ઈંગ્લેન્ડના નિર્ણયથી...

ભારતીય કેરિયર એર ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી જ રહી છે. નાણાકીય ગેરવહીવટ ઉપરાંત કંપનીના અમૂલ્ય કલાસંગ્રહમાંથી ૨૦૦ મિલિયન પાઉન્ડથી વધુ કિંમતના અસંખ્ય આર્ટવર્ક્સ...

પૂર્વ સ્પાઈસ ગર્લઅને ફેશન ડિઝાઈનર વિક્ટોરિયા બેકહામ વોલસેન્ડમાં આવેલી ટાયનેસાઈડ ફિશ એન્ડ ચીપ શોપ સામે કાનૂની કાર્યવાહી કરવા વિચારી રહી છે. ટાયનેસાઈડ ફિશ...

સુપરમાર્કેટ ટેસ્કો સોમવાર, ઓગસ્ટથી તેના યુકેના સ્ટોર્સમાં પાંચ પેન્સની સિંગલ યુઝ કેરિયર બેગ્સનું વેચાણ બંધ કરશે પરંતુ, તેના બદલે ૧૦ પેન્સની કિંમતની લાંબો...

ગુજરાત સ્ટેટ કાઉન્સિલના વડા ડો. પરમ શાહને ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI UK)ના નવા ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પૂર્વ ડાયરેક્ટર...

વિશ્વમાંથી પોલિયો નાબૂદ કરવાની દિશામાં યુકે અગ્રેસર બની રહ્યું હોવાની જાહેરાત કરતા ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે પાકિસ્તાન,...

ભારતની આર્થિક રાજધાની મુંબઈ શ્રેષ્ઠ તકોની ભૂમિ તરીકે પણ ઓળખાય છે. રેસિડેન્શિયલ પ્રોપર્ટીના ભાવની દ્રષ્ટિએ મુંબઈ ભારતના ૧૦ ટોચના શહેરો પૈકીનું એક છે અને...

ફોર્ચ્યુન ગ્લોબલ ૫૦૦ લિસ્ટની અદ્યતન આવૃતિમાં ૪૦ ટકા પ્રમાણ સાથે એશિયન કંપનીઓનો દબદબો રહ્યો છે. રેવન્યુના આધારે કંપનીઓને ક્રમાંકિત કરતી યાદીમાં એશિયામાં આવેલી ૧૯૭ કંપનીનો સમાવેશ થયો છે, જેમાં સાત કંપની ભારતીય છે. આના પરિણામે નોર્થ અમેરિકા અને...

બ્રેક્ઝિટ પછી યુકેની સરહદો ઈયુ નાગરિકોના માઈગ્રેશન માટે પાંચ વર્ષ એટલે ૨૦૨૨ સુધી ખુલ્લી રાખવા મુદ્દે ઈયુતરફીઓ અને ઈયુવિરોધીઓ વચ્ચે સમાધાન થયું છે. સરકારમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter