ભારત-યુએઇ વચ્ચે સંરક્ષણ, અવકાશ, ઉર્જા, રોકાણ ક્ષેત્રે કરારઃ વર્ષે 200 બિલિયન ડોલરના વેપારનું લક્ષ્ય

ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...

75 ટકા સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન નિભાવીશઃ શોકાતુર અનિલ અગ્રવાલ

વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

બ્રિટિશ ટેલિકોમ તેના માત્ર લેન્ડલાઈન ધરાવતા ગ્રાહકોને ચાર્જ કરાતી રકમમાં આગામી વર્ષના એપ્રિલથી ભારે ઘટાડો કરશે, જેનો લાભ ૧૦ લાખ ગ્રાહકોને મળશે. તેમને માસિક...

JITO G2G Going Global દ્વારા આયોજિત ત્રીજી ઈન્ટરનેશનલ બિઝનેસ અને નેટવર્કિંગ કોન્ફરન્સનો લંડનની હોટેલ પાર્ક પ્લાઝા ખાતે આઠ ઓક્ટોબરે શાનદાર આરંભ થયો હતો. જૈન...

સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ ગ્રેગ કર્લાર્કે નવી રચાયેલા સ્મોલ બિઝનેસ કમિશનરના હોદ્દા પર પૂર્વ ટોરી સાંસદ પોલ ઉપ્પલને નિયુક્ત કર્યા છે. કન્ઝર્વેટિવ પાર્ટીની...

યુકેના લધુ અને મધ્યમ કદની કંપનીઓ (SMEs)ને ભારતમાં રોકાણ માટે સુગમતા પૂરી પાડવાના ઉદ્દેશ સાથેના એક્સેસ ઈન્ડિયા પ્રોગ્રામનો લંડનના ભારતીય હાઈ કમિશન અને યુકે...

ધ સન્ડે ટાઈમ્સ અને ગ્રાન્ટ થોર્નટન દ્વારા સંયુક્તપણે મિડ-માર્કેટ પ્રાઈવેટ ગ્રોથ કંપનીઓને રેન્કિંગ આપતું ટોપ ટ્રેક ૨૫૦ લિસ્ટ જાહેર કરાયું છે. આ કંપનીઓએ...

બ્રિટનની સૌથી મોટી એરલાઇન્સ કંપની મોનાર્કે સોમવારે તેની કામગીરી અચાનક બંધ કરતાં સત્તાવાળાઓએ વિદેશમાં ફસાયેલાં આશરે ૧,૧૦,૦૦૦ લોકોને તેમના દેશમાં પાછાં લાવવા...

એક પાઉન્ડના જૂના સિક્કા વાપરી નાખવા માટે લોકો પાસે હવે ઘણો ઓછો સમય બચ્યો છે. લોકો ખરીદી માટે તેનો ઉપયોગ ૧૫ ઓક્ટોબર સુધી જ કરી શકશે. આ પછી તેની ચલણમાં કાયદેસરતા...

સરકારની વિચારાધીન નવી યોજના હેઠળ ૧૬ વર્ષના ટીનએજર્સ પણ સૌપ્રથમ વખત વર્કપ્લેસ પેન્શનનો લાભ મેળવી શકશે. અત્યારે ૨૨ વર્ષથી વધુ વયના વર્કર્સ ૧૦,૦૦૦ પાઉન્ડથી...

ભારતીય બેંકો પાસેથી રૂ ૯,૦૦૦ કરોડની લોન લઈને પરત ન ચૂકવવા બદલ વોન્ટેડ ૬૧ વર્ષીય લિકર કિંગ વિજય માલ્યાની મંગળવારે લંડનમાં ધરપકડ થઈ હતી. જોકે, સુનાવણી માટે...

બળાત્કાર કેસમાં દોષિત ઠરેલા ડેરાગુરમીત રામરહીમને ૨૦ વર્ષની જેલની સજા થયાના ૧૦ દિવસમાં ડેરાનો અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય બંધ થઈ ગયો છે. સિરસા ડેરાની...



to the free, weekly Gujarat Samachar email newsletter