
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ 45મી એજીએમને સંબોધતા કહ્યું હતું કે દિવાળી સુધીમાં પસંદગીના અગ્રણી શહેરોમાં 5G સર્વિસ શરૂ...
અમેરિકા અને ચીન બંને દેશો તાજેતરમાં એકબીજા પર લાદેલા રેસિપ્રોકલ ટેરિફને 90 દિવસ સુધી સ્થગિત રાખવા સંમત થયા છે. આ સમયગાળામાં બંને દેશ વેપાર વિવાદ ઉકેલવા અને ટ્રેડ ડીલ કરવાનો પ્રયત્ન કરશે. હાલમાં બંને દેશો તેમણે એકબીજા સામે લીધેલા પગલાંને લઈને...
પહલગામમાં આતંકી હુમલા બાદ જે રીતે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને પરિણામ ભોગવવા તૈયાર રહેવાથી માંડીને આતંકીઓ વિરુદ્ધ સજ્જડ...
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ચેરમેન મુકેશ અંબાણીએ 45મી એજીએમને સંબોધતા કહ્યું હતું કે દિવાળી સુધીમાં પસંદગીના અગ્રણી શહેરોમાં 5G સર્વિસ શરૂ...
એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગણાતા ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ શેરબજારોમાં ક્રેડિટ રિસર્ચ કંપની ક્રેડિટસાઇટ દ્વારા જારી કરાયેલા રિપોર્ટની આગમાં શેકાઇ રહ્યું...
દેશના દિગ્ગજ કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 45મી એજીએમમાં રૂ. 2.75 લાખ કરોડના રોકાણ સહિતની વિવિધ જાહેરાતો કરી છે. કંપનીએ સોમવારે યોજાયેલી...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજક્ટ ધોલેરા આજે ખૂબ જ તેજ ગતિથી વિકાસ કરી રહ્યો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, ધોલેરા...
ભારત સરકારના નાણાં મંત્રાલયે જાહેર કરેલા માસિક ઇકોનોમિક રિવ્યૂમાં નિર્દેશ કરાયો હતો કે 2022-23માં ગ્રોથ, ફુગાવો તેમજ એક્સ્ટર્નલ બેલેસનાં ત્રિપાંખિયા મોરચા પર ભારતની સ્થિતિ બે મહિના અગાઉ હતી તેના કરતાં ઘણી સારી અને મજબૂત છે.
ભારતની અગ્રણી સુપરમાર્કેટ ચેઇન ડી-માર્ટના સ્થાપક રાધાકિશન દામાણી રાકેશ ઝુનઝુનવાલાના 46,000 કરોડ રૂપિયાના જંગી મૂડીરોકાણના મુખ્ય ટ્રસ્ટી તરીકે કામગીરી કરશે....
ડોલરમાં ધારણા કરતાં વધારે ઝડપથી વ્યાજના દર વધવાના ચાલુ રહેશે એવા સંકેત વચ્ચે યુએસ ડોલરમાં વૈશ્વિક સ્તરે મજબૂતી જોવા મળી રહી છે. ડોલર સામે યુરોપીયન યુનિયન...
કેન્યા ખાતે ભારતના હાઇ કમિશનર તરીકે નમગ્યા સી ખામ્પાની નિયુક્તિ કરાઇ છે. નામગ્યા હાલ કાઠમંડુ ખાતે ભારતીય દૂતાવાસમાં ડેપ્યુટી ચીફ ઓફ મિશન તરીકે સેવા આપી...
‘ભારતના વોરેન બફેટ’ની આગવી ઓળખ ધરાવતા દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનું રવિવારે 62 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટથી નિધન થયું છે. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલે...
મૂળ ભારતીય ઈન્વેસ્ટમેન્ટ બેન્કર અને જર્મનીની સૌથી મોટી બેન્ક ડોઈશે બેન્કના પૂર્વ સીઈઓ અંશુ જૈનનું કેન્સર સામે લાંબી લડત પછી 12 ઓગસ્ટની રાત્રે 59 વર્ષની...