ભારત-યુએઇ વચ્ચે સંરક્ષણ, અવકાશ, ઉર્જા, રોકાણ ક્ષેત્રે કરારઃ વર્ષે 200 બિલિયન ડોલરના વેપારનું લક્ષ્ય

ભારત અને યુનાઈટેડ આરબ એમિરેટ્સ (યુએઇ) વચ્ચે વર્ષ 2032 સુધીમાં વાર્ષિક વેપાર 200 બિલિયન ડોલરે પહોંચાડવાના લક્ષ્ય સાથે વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા સમજૂતી થઈ હતી. ભારતના ટૂંકા પ્રવાસે પહોંચેલા યુએઇના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાન...

75 ટકા સંપત્તિ દાન કરીશ, પુત્રને આપેલું વચન નિભાવીશઃ શોકાતુર અનિલ અગ્રવાલ

વેદાંતા ગ્રૂપના ચેરમેન અનિલ અગ્રવાલ હાલ તેમના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. યુવા પુત્ર અગ્નિવેશના અચાનક નિધને તેમને અંદરથી ભાંગી નાખ્યા છે. આ ઊંડા દુ:ખની વચ્ચે, તેમણે મોટો નિર્ણય ફરી દોહરાવ્યો છે, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું...

ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ (DICDL)એ ગુજરાત ટુરિઝમના સહયોગથી પહેલી વખત ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું. આ વિશેષ પ્રસંગે ભારત...

વોલમાર્ટ અને ફોનપેના અન્ય શેરધારકોએ ફોનપેને ભારતમાં શિફ્ટ કરવા બદલ 8 હજાર કરોડ (એક બિલિયન ડોલર)નો ટેક્સ ચૂકવવો પડશે. ડિજિટલ પેમેન્ટ કંપનીએ તેનું હેડ ક્વાર્ટર...

ભારતના મોખરાના ઉદ્યોગ સંગઠન ‘એસોચેમે’ જણાવ્યું છે કે દેશની અર્થવ્યવસ્થા વૈશ્વિક સ્તરે મુશ્કેલ સમયમાંથી બહાર આવશે અને 2023માં મજબૂત ગ્રાહક માંગ, સારી કોર્પોરેટ...

દુનિયાના ત્રીજા ક્રમના સૌથી ધનિક ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપ સરકાર સાથેના સંબંધો અને તેમની વિરુદ્ધ થતી ટીકાનો જવાબ...

ઉદ્યોગપતિ વિક્રમ કિર્લોસ્કરના નિધન પછી કિર્લોસ્કર ગ્રુપનું સુકાન તેમના પુત્રી માનસી ટાટાને સોંપાયું છે. કિર્લોસ્કર જોઈન્ટ વેન્ચર બોર્ડના ચેરમેનપદે વરણી...

ભારત સરકારના વિદેશમંત્રી એસ. જયશંકરે પશ્ચિમી દેશોના વિરોધ વચ્ચે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત કરવાના નિર્ણયનો બચાવ કર્યો છે.

આંતરરાષ્ટ્રીય વેપાર સોદાને રૂપિયામાં સેટલ કરવાની ભારતની નીતિની અસર ધીમે ધીમે વ્યાપક થઈ રહી છે. રશિયા ભારતીય રૂપિયામાં વિદેશી વેપાર શરૂ કરનાર પ્રથમ દેશ...

રિલાયન્સના સર્વેસર્વા મુકેશ અંબાણી અને નીતા અંબાણીનાં પુત્રી ઈશા અંબાણી તથા તેના પતિ આનંદ પિરામલ ગયા શનિવારે તેમના બે નવજાત સંતાનો સાથે અમેરિકાથી મુંબઈ...

આઇસીઆઇસીઆઇ બેન્ક લોન ફ્રોડ કેસમાં બેન્કના પૂર્વ સીઇઓ ચંદા કોચર, તેમના બિઝનેસમેન પતિ દીપક કોચર અને વીડિયોકોન ગ્રુપના ફાઉન્ડર વેણુગોપાલ ધૂતને સ્પેશિયલ સીબીઆઇ...

એવિએશન નિયામક ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ નવા નિયમો જારી કરી રહી છે જેના અનુસાર એરલાઈન્સ પ્રવાસીઓએ અમુક વર્ગ માટે આરક્ષિત કરેલી ટિકિટ તેમની...



to the free, weekly Gujarat Samachar email newsletter