દાવોસમાં કહેલી વાત પરથી હટ્યો નથીઃ કાર્નીએ ટ્રમ્પને સંભળાવ્યું

યુએસ પ્રમુખ ટ્રમ્પ અને કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની વચ્ચેનો વિખવાદ શમવાનું નામ લેતો નથી. બન્ને નેતાઓ વચ્ચે તાજેતરમાં વાત થતાં લાગતું હતું કે તેમની વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે. જોકે આ પછી વડાપ્રધાન કાર્નીએ કરેલા નિવેદને મતભેદોમાં પેટ્રોલ...

ભારત-અમેરિકા વેપાર: આંકડાઓમાં

ભારત-અમેરિકા ડીલનો અર્થ એ છે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ સામાન ખરીદશે. તેમાં ઊર્જા, ટેકનોલોજી અને કૃષિ ઉત્પાદનો મુખ્ય રહેશે. બદલામાં અમેરિકા ભારતથી આયાત થનારા કેટલાક ઉત્પાદનો પર ટેરિફ ઘટાડશે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદી ઘટાડવી પણ આ ડીલનો...

અમેરિકન સેનેટે નાઇન્થ સર્કિટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ અપીલ્સમાં ગુજરાતી મૂળના વકીલ રુપાલી એચ. દેસાઇની નિમણૂકને સમર્થન આપ્યું છે. આ સાથે જ તે આ શક્તિશાળી...

અમેરિકન સેનેટે નાઇન્થ સર્કિટ માટે યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ અપીલ્સમાં ગુજરાતી મૂળના વકીલ રુપાલી એચ. દેસાઇની નિમણૂકને સમર્થન આપ્યું છે. આ સાથે જ તે આ શક્તિશાળી...

અમેરિકાની દક્ષિણ સરહદેથી રાજ્યાશ્રય માટે પહોંચેલા શિખ માઇગ્રન્ટસની પાઘડીઓ જપ્ત કરીને નાશ કરવાનો આરોપ અમેરિકી અધિકારીઓ પર મૂકાયો છે. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન કમિશનર ક્રિસ મેગ્નસે જણાવ્યું છે કે સરકારના અધિકારીઓ આ આરોપોની તપાસ કરી રહ્યાં...

2014થી 2019ની વચ્ચે લાખો મોબાઇલ ફોનને અનલોક કરવા ચોરેલા દસ્તાવેજોનો ઉપયોગ કરવા માટે લોસ એન્જલસની જ્યુરીએ ટી મોબાઇલના એક રિટેલ સ્ટોરના પૂર્વ માલિકને દોષી ઠરાવ્યો છે. 

ન્યૂ યોર્કમાં ઘરેલુ હિંસા અને  અત્યાચારથી ત્રાસીને 30 વર્ષની મનદીપ કૌરે આત્મહત્યા કરતા પહેલાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા વીડિયોમાં રજૂ કરેલી આપવીતીએ...

અમેરિકાના પ્રમુખ જો બાઇડેને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશનના ફેડરલ હાઇવે એડમિનિસ્ટ્રેશનના એડમિનિસ્ટ્રેટર તરીકે ભારતીય મૂળના અમેરિકન શૈલન પી ભટ્ટની...

અમેરિકાએ 11 સપ્ટેમ્બર 2001ના રોજ ન્યૂયોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પરના આતંકવાદી હુમલાના મુખ્ય માસ્ટર માઇન્ડ પૈકીના એક અને ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ...

બિનફાકારી સંસ્થા શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર (SRLC) ના 1000થી વધુ સ્વયંસેવકો દ્વારા 15 જુલાઈએ ન્યૂ જર્સીના પાર્સિપાન્નીની ધ હિલ્ટન હોટેલ ખાતે યુક્રેન...

યુએસ પ્રમુખ બાઇડેન અવારનવાર ભાષણોમાં નાની-મોટી ભૂલચૂક કરતા રહે છે. આ વખતે યુએસ પ્રમુખ બોલી ઊઠ્યા છે કે તેમને કેન્સર છે. હવે તેમના ભાષણનો વીડિયો વાઇરલ બન્યો...

જાણીતા હાસ્યલેખક-કવિ અને હવે સમગ્ર વિશ્વમાં સેવાકર્મી દાતા તરીકે પ્રસિદ્ધ સૌરાષ્ટ્રની ધીંગી ધરા સુરેન્દ્રનગરની ભૂમિનું રતન એટલે જગદીશ ત્રિવેદી. શિક્ષણ...



to the free, weekly Gujarat Samachar email newsletter