ડાયનાસોરનું 15 કરોડ વર્ષ જૂનું હાડપીંજર

ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નક્કી? 8 જુલાઇએ જાહેરાતની શક્યતા

ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...

અંશદીપ સિંહ ભાટિયાએ તાજેતરમાં ઇતિહાસ રચી દીધો. લુધિયાણાનો આ શીખ સખત તાલીમ બાદ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યુરિટી ટીમનો સભ્ય બન્યો છે. ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો વખતે અંશદીપનો પરિવાર કાનપુરથી લુધિયાણા ચાલ્યો ગયો હતો. રમખાણો દરમિયાન...

 ભારત અને અમેરિકા વચ્ચે પહેલીવાર ટુ પ્લસ ટુ મંત્રણા તાજેતરમાં યોજાઈ હતી. જેમાં ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ, અમેરિકી...

અમેરિકામાં આચરવામાં આવેલા ૫૫ લાખ કરોડનાં કોલસેન્ટર કૌભાંડમાં અમેરિકાનાં ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ દ્વારા સાતમી સપ્ટેમ્બરે ૭ ભારતીય સહિત ૧૫ લોકોને અને ગુજરાતનાં ૫ કોલસેન્ટર્સને દોષિત ઠરાવવામાં આવ્યા છે. આ કોલસેન્ટર્સ અને વ્યક્તિઓ દ્વારા અમેરિકાનાં...

બીજી વિશ્વ હિન્દુ કોંગ્રેસમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવતે હિન્દુ સમાજને એક થવાનું આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું કે, સિંહ જ્યારે એકલો હોય...

ભારતનાં વિકાસ અર્થશાસ્ત્રી અને સંયુક્ત રાષ્ટ્રમાં વર્ષોથી રાજદ્વારી તીરકે ફરજ બજાવતા સત્યા ત્રિપાઠીને યુએનમાં બીજા નંબરનું મહત્ત્વનું પદ મળ્યું છે. તેઓ...

નીરવ મોદી દ્વારા પીએનબી સાથે હજારો કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના મામલે હવે એક ‘પીળા-નારંગી હીરા’ની વાત સામે આવી છે. જેના દ્વારા કૌભાંડ થયાની વાત આવી હતી. અમેરિકામાં...

અમેરિકા રશિયા પાસેથી શસ્ત્રો ન ખરીદવા ભારત પર ઘણા સમયથી દબાણ કરી રહ્યું છે અને તાજેતરમાં અમેરિકાએ ફરી એક વખત ભારતને ચેતાવણી આપી છે. પેન્ટાગોનના ઉચ્ચ અધિકારીએ ભારતને ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદશે તો તો તેમને અમેરિકા પાસેથી...

અમેરિકન રાજકારણના પિતામહ ગણાતા વોર વેટર્ન તેમજ અમેરિકન સમાજમાં ખૂબ ઉચ્ચ માન ધરાવતા સેનેટર જોન મેકકેઇનનું ૨૫મી ઓગસ્ટે બ્રેઈન કેન્સરના કારણે અવસાન થયું હતું....

ચંદ્રના અત્યંત ઠંડા અને પ્રકાશવિહોણા ધ્રુવીય વિસ્તારોમાં બરફ હોવાની નાસાએ જાહેરાત કરી છે. રસપ્રદ વાત એ છે કે, નાસાએ આ દાવો ભારતે મોકલેલા ચંદ્રયાન-૧એ મોકલેલી માહિતીના આધારે કર્યો છે. ઈસરોએ દસ વર્ષ પહેલાં ચંદ્રયાન-૧ને અવકાશમાં મોકલ્યું હતું.

એટલાન્ટામાં રહેતા અને મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કૈયલ ગામના વતની ૩૬ વર્ષીય અલ્પેશ પ્રજાપતિની ૧૪મી ઓગસ્ટે ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અલ્પેશ...



to the free, weekly Gujarat Samachar email newsletter