નિજ્જર હત્યાકેસમાં વધુ એક ભારતીયની ધરપકડ

ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જર હત્યાકેસમાં કેનેડા પોલીસે વધુ એક ભારતીયની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધી ધરપકડ કરાયેલા ભારતીયોની સંખ્યા વધીને 4 થઈ છે. સરેમાં રહેતા અમનદીપ સિંહ (22) પર હત્યા અને હત્યાનું ષડયંત્ર રચવાનો આરોપ મૂકાયો...

કુર્યાત્ સદા મંગલમ્ઃ 100 વર્ષનો લાડો ને 96 વર્ષની લાડી

બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા માટે જોરદાર જંગ લડનાર હેરોલ્ડ ટેરેન્સ ફરી એક વાર સમાચારમાં છે. અલબત્ત, કોઇ યુદ્ધમાં વીરતાના પ્રદર્શન માટે નહીં, પરંતુ અંગત જિંદગીમાં એક નવું પ્રકરણ શરૂ કરી રહ્યા હોવાથી. 100 વર્ષના ટેરેન્સ આવતા મહિને ફ્રાન્સમાં 96...

અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં રહેતાં લેબ માલિક મિનલ પટેલને ત્રણ વર્ષથી વધારે સમયગાળામાં મેડિકેર સાથે છેતરપિંડી કરીને 463 મિલિયન ડોલરના જેનેટિક ટેસ્ટ કૌભાંડમાં...

અમેરિકાના મેરિલેન્ડ સ્ટેટમાં એક ભારતીય પરિવારનાં ત્રણ લોકોનાં ગોળી વાગવાથી મૃત્યુ થયાં છે. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના છ વર્ષીય પુત્રનો સમાવેશ થાય છે. 

દ્વિપક્ષી કોંગ્રેસનલ કોકસ ઓન ઈન્ડિયા એન્ડ ઈન્ડિયન અમેરિકન્સના સહઅધ્યક્ષો કોંગ્રેસમેન રો ખન્ના (CA-17) અને કોંગ્રેસમેન માઈકલ વોલ્ટ્ઝ (FL-06)ના વડપણ હેઠળ...

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પ.પૂ. મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં 16 જુલાઇના રોજ રોબિન્સવિલમાં ‘ફેસ્ટિવલ ઓફ ઈન્સપીરેશન્સ’ એટલે કે ‘પ્રેરણાના...

યુકેની સ્પેસ ટુરિઝમ કંપની વર્જિન ગેલેક્ટિકે અંતરિક્ષમાં ઇતિહાસ રચ્યો છે. તેની પહેલી સ્પેસ ટુરિસ્ટ ફ્લાઇટે અંતરિક્ષમાં પ્રવાસનના દરવાજા ખોલી નાખ્યા છે....

રોબિન્સવિલમાં આવેલા સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રકતદાન અભિયાનનો આરંભ થયો છે. દસ સપ્તાહ સુધી ચાલનારો આ અભૂતપૂર્વ રકતદાન યજ્ઞ ન્યૂ જર્સી સ્ટેટમાં અત્યાર સુધીમાં...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર સિકાકસ અનેક મુમુક્ષુઓનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે.

ન્યૂ જર્સીના રોબિન્સવિલમાં બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરમાં 49 ફૂટ ઊંચી નીલકંઠ વર્ણીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે.



to the free, weekly Gujarat Samachar email newsletter