
યુએસમાં વંશીય ભેદભાવના કારણે ભારતવંશી નાગરિકો પર હુમલાની ઘટનાઓ વધી છે. એવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાતના વતની એવા ભરત પટેલને એક રીઢા ગુનેગારે નિશાન બનાવીને...
ન્યૂ યોર્કમાં એક દુર્લભ ડાયનાસોરના હાડપીંજરને જાહેર પ્રદર્શનમાં મુકવામાં આવ્યું છે. આ કંકાલ સેરાટોસોરસ નાસિકોર્નિસ પ્રજાતિનું છે, જે આજથી 15 કરોડ વર્ષ પૂર્વે જુરાસિક કાળ દરમિયાન ધરતી પર વિહરતા મળતાં હતા.
ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાનું ટ્રેડ ડીલ લગભગ ફાઇનલ થઈ ગઇ છે અને તેની જાહેરાત આઠમી જુલાઈના રોજ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સમજૂતીની શરતોને લઈને બંને દેશ વચ્ચે સમજૂતી બની ચૂકી છે. સૂત્રોનું કહેવું છે કે ભારત તરફથી વાણિજ્ય વિભાગના મુખ્ય...
યુએસમાં વંશીય ભેદભાવના કારણે ભારતવંશી નાગરિકો પર હુમલાની ઘટનાઓ વધી છે. એવી જ એક ઘટના સામે આવી છે. ગુજરાતના વતની એવા ભરત પટેલને એક રીઢા ગુનેગારે નિશાન બનાવીને...
અમેરિકામાં મહામારી બાદ આર્થિક મુશ્કેલી માનસિક બીમારીનું મોટું કારણ બન્યું છે. પરિણામે, મની મેનેજમેન્ટની સાથે એવા પ્રોફેશનલ્સની માંગ વધી છે જે આ લોકોની...
અંતરિક્ષ ક્ષેત્રે ‘નાસા’ અનેકવિધ સંશોધનો કરી ચૂક્યું છે અને સમયાંતરે અનેક વિક્રમો પણ સર્જ્યા છે. મંગળવારે ‘નાસા’એ ફરી એક વાર ઈતિહાસ રચ્યો છે. પૃથ્વી માટે...
અમેરિકાની ખાનગી એરલાઈન ગ્લોબલ ક્રોસિંગ એરલાઇન્સ ગ્રૂપે 200 ઈલેક્ટ્રિક એર મોબિલિટી વ્હિકલ્સનો ઓર્ડર આપ્યો છે. કંપનીનું માનવું છે કે આગામી વર્ષોમાં લોકો...
યુએસમાં ક્રિપ્ટો કરન્સીના સૌપ્રથમ ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં 26 વર્ષીય ભારતીય દોષિત ઠર્યો છે. તેણે તેના ભાઈ અને ઇન્ડિયન-અમેરિકન મિત્ર સાથે મળીને એક મિલિયન...
યુએસમાં ક્રિપ્ટો કરન્સીના સૌપ્રથમ ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં 26 વર્ષીય ભારતીય દોષિત ઠર્યો છે. તેણે તેના ભાઈ અને ઇન્ડિયન-અમેરિકન મિત્ર સાથે મળીને એક મિલિયન...
પૂર્વ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સંસદની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય મૂળના મતદારો માટે નવું સૂત્ર આપ્યું છેઃ ભારત ઔર અમેરિકા સબસે...
‘કેનેડાના ટોરોન્ટો શહેર ખાતે BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પર કેટલાંક અસામાજિક તત્ત્વોના ભારતવિરોધી ગ્રાફિટી લખાણોથી અમે આઘાત અને શોક અનુભવીએ...
ટોરોન્ટોમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર કેનેડાના ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ ભારતવિરોધી ચિત્રણ કરતાં લોકોમાં રોષનું મોજું ફરી વળ્યું છે. કેનેડાસ્થિત...
ટોરોન્ટો મહાનગરમાં આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરની દીવાલો પર કેનેડાના ખાલિસ્તાની કટ્ટરવાદીઓએ ભારતવિરોધી ચિત્રણ કરતાં લોકોમાં રોષનું મોજું ફરી વળ્યું છે....