- 28 Mar 2018

શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના રજતજયંતી વર્ષ (૧૯૯૪ – ૨૦૧૯)નો તાજેતરમાં ભવ્ય પ્રારંભ થયો હતો. ચમોસ કેળવણી મંડળની રજત જયંતીની ઉજવણી અંગે...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત સન્માન માટે વડોદરામાં સિંદૂર સન્માન યાત્રા યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂરની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ...
વડાપ્રધાન મોદીએ દાહોદમાં વિકાસના વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ અને શિલાન્યાસ કરી દાહોદમાં ઈલેકટ્રિક લોકોમોટિવ ફેક્ટરીમાં નિર્મિત આધુનિક ટેકનોલોજીથી સજ્જ સંપૂર્ણ સ્વદેશી 9000 હોર્સ પાવરના ઈલેકટ્રિક લોકોમોટિવ એન્જિન ડી-9 ને લીલી ઝંડી આપીને પ્રસ્થાન...
શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના રજતજયંતી વર્ષ (૧૯૯૪ – ૨૦૧૯)નો તાજેતરમાં ભવ્ય પ્રારંભ થયો હતો. ચમોસ કેળવણી મંડળની રજત જયંતીની ઉજવણી અંગે...
સુલતાનપુરના સાંસદ ફિરોઝ વરુણ ગાંધીએ ૧૯મીએ સર સયાજી નગર ગૃહમાં નવરચના યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘આઇડિયાઝ ફોર ન્યૂ ઇન્ડિયા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધન...
શહેરના સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના કેમ્પસમાં આવેલા ચંચળબા હોલ ઓડોટોરિયમમાં તાજેતરમાં એનઆરજી, એનઆરઆઇ મીટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આશરે ૪૫૦...
‘ભીલ સમાજ સુધારણા મંડળ’ દ્વારા દાહોદના સિટી ગ્રાઉન્ડમાં આ ઢોલમેળો યોજાયો હતો. આજુબાજુના ૮૦ ગામની કુલ ૧૩૬ મંડળીઓ જુદા જુદા પ્રકારના ઢોલ, તાંસા, નગારા સાથે...
આણંદ જિલ્લાની પાંચ પાલિકાઓમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના ૧૯મીએ જાહેર થયા હતા. જેમાં કરમસદના ૭ વોર્ડની ૨૮ બેઠકમાંથી ભાજપને ૨૦ અને કોંગ્રેસે ૮ બેઠકો પર વિજય...
વિદ્યાનગરના ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ની ૨૧મી ફેબ્રુઆરીએ ચેરમેન પદ અને ઉપપ્રમુખપદ માટે ન્યૂ વલ્લભ વિદ્યાનગરમાં આવેલી એડીઆઈટી કોલેજમાં ચૂંટણી યોજાઈ હતી....
ઉમરેઠ તાલુકાના ભાટપુરા ગામના તથા હાલ ઉમરેઠની યમુનાપાર્ક સોસાયટીમાં રહેતા ઘનશ્યામભાઈ પટેલ તથા નયનાબહેનના ૩૨ વર્ષીય પુત્ર નીલકંઠભાઇ પટેલ પત્ની સોનલબહેન તથા...
ગુજરાત સરકારના કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત અને ગુજરાત યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ‘ગુજરાત એજ્યુકેશન ફેર-૨૦૧૮’ યોજવામાં આવ્યો હતો. જેમાં પાંચ અલગ...
ખેડા જિલ્લાના સુરાશામળ ગામના અશ્વિન મોહનભાઈ પટેલ ઉર્ફે અશ્વિન મોહનભાઈ પટક (ઉ. વ. ૫૭) ફેબ્રુઆરી-૧૯૯૮માં તેમના મિત્ર ગિરીશ પટેલની હત્યા કરી ‘અપહરણ’ની થિયરી...
પૂણ્ય સલિલા પતિત પાવની મા નર્મદાજીના પવિત્ર તટ ઉપર કણ્વ ઋષિની તપોભૂમિ શ્રી કુબેરભંડારી મહાદેવ મંદિર (કરનાળી)ના સાંનિધ્યમાં સી. બી. પટેલ પરિવાર દ્વારા સમસ્ત...