• નોટબંધીમાં બિલ્ડરે લીધેલું લોકોનું કરોડો રૂપિયાનું કાળુ નાણું ડૂબ્યું• સિંધરોટ ચેકડેમમાં સેલ્ફી લેવા જતાં ૪ મિત્રો ડૂબી ગયા અને ૧નું મોત• પી ડી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એપ્લાઈડ સાયન્સિઝ દેશની શ્રેષ્ઠ ૫૦ કોલેજોમાં
શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામમાં શ્રાવણમાં યોજાયેલ ત્રીસ દિવસીય ભક્તિ પર્વની શનિવારે અમાસના રોજ પૂર્ણાહૂતી થઇ હતી. આ શ્રાવણી ભક્તિ પર્વ અંતર્ગત 30 દિવસ પર્યન્ત વડતાલમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજના ચરણોમાં રોજના સવા લાખ...
આણંદના બીએપીએસ અક્ષરફાર્મમાં બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં રાષ્ટ્રભક્તિ સાથે 79મા સ્વતંત્રતતા દિન તેમજ જન્માષ્ટમીની ભારે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ નિમિત્તે ‘પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિ’ સભાનું પણ આયોજન થયું હતું.
• નોટબંધીમાં બિલ્ડરે લીધેલું લોકોનું કરોડો રૂપિયાનું કાળુ નાણું ડૂબ્યું• સિંધરોટ ચેકડેમમાં સેલ્ફી લેવા જતાં ૪ મિત્રો ડૂબી ગયા અને ૧નું મોત• પી ડી પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એપ્લાઈડ સાયન્સિઝ દેશની શ્રેષ્ઠ ૫૦ કોલેજોમાં

પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્ર પ્રવીણસિંહ ચૌહાણની તબિયત બગડતાં તેમને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બે દિવસની સારવાર પછી ચોથી...
તળાજા તાલુકાના શોભાવડ ગામના બારૈયા પરિવારના સભ્યો ઇકો કાર લઇને ઊંચા કોટડા દર્શન કરીને નવમી એપ્રિલે સુરત જવા નીકળ્યા હતાં. વહેલી સવારે વડોદરાના પાદરા તાલુકાના કુરાલ ગામ નજીક કાર ટ્રક સાથે અથડાતાં ધીરુભાઇ રવજીભાઇ બારૈયા (ઉ. ૩૪) તેમનાં પત્ની પ્રભાબહેન...

ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ-અમૂલ ડેરીમાં મેનેજિંગ ડિરેક્ટર પદેથી કે. રથ્નમે અચાનક રાજીનામું આપી દીધા પછી શનિવારે બોર્ડની બેઠકમાં સર્વાનુમતે તેમનું...

વડોદરાના અને બ્રિટનમાં સ્થાયી થયેલા શાહ પરિવારની સ્લૌની ક્લેકોટ્સ સ્કૂલમાં ભણતી આઠ વર્ષની સિયાના દાદા વર્ષ ૨૦૦૭માં કેન્સરની બીમારીના કારણે મૃત્યુ પામ્યા...

શ્રી ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના રજતજયંતી વર્ષ (૧૯૯૪ – ૨૦૧૯)નો તાજેતરમાં ભવ્ય પ્રારંભ થયો હતો. ચમોસ કેળવણી મંડળની રજત જયંતીની ઉજવણી અંગે...

સુલતાનપુરના સાંસદ ફિરોઝ વરુણ ગાંધીએ ૧૯મીએ સર સયાજી નગર ગૃહમાં નવરચના યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘આઇડિયાઝ ફોર ન્યૂ ઇન્ડિયા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંબોધન...

શહેરના સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના કેમ્પસમાં આવેલા ચંચળબા હોલ ઓડોટોરિયમમાં તાજેતરમાં એનઆરજી, એનઆરઆઇ મીટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં આશરે ૪૫૦...

‘ભીલ સમાજ સુધારણા મંડળ’ દ્વારા દાહોદના સિટી ગ્રાઉન્ડમાં આ ઢોલમેળો યોજાયો હતો. આજુબાજુના ૮૦ ગામની કુલ ૧૩૬ મંડળીઓ જુદા જુદા પ્રકારના ઢોલ, તાંસા, નગારા સાથે...

આણંદ જિલ્લાની પાંચ પાલિકાઓમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીના ૧૯મીએ જાહેર થયા હતા. જેમાં કરમસદના ૭ વોર્ડની ૨૮ બેઠકમાંથી ભાજપને ૨૦ અને કોંગ્રેસે ૮ બેઠકો પર વિજય...