
ગુજરાતનું પાણીપત ગણાતા ધ્રોલના ભૂચરમોરીના મેદાનમાં શરણાગતના ધર્મને માટે અકબરની સેના સામે જંગે ચઢીને બલિદાનો આપનારા હજારો યોદ્વાઓની સ્મૃતિમાં દર શિતળા સાતમે...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

ગુજરાતનું પાણીપત ગણાતા ધ્રોલના ભૂચરમોરીના મેદાનમાં શરણાગતના ધર્મને માટે અકબરની સેના સામે જંગે ચઢીને બલિદાનો આપનારા હજારો યોદ્વાઓની સ્મૃતિમાં દર શિતળા સાતમે...

હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 750 વીર શહીદ જવાનોના ઘરે સોલાર પેનલ સ્થાપવા નિર્ણય લેવાયો છે. ગોવિંદભાઈના...

ડ્રગ્સ માટે સેફ પેસેજ એવા કચ્છના દરિયા કાંઠેથી ગત દિવસોમાં હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડીને મરીન તેમજ કસ્ટમ તેમજ ગુજરાત પોલીસે રાજ્યમાં ડ્રગ્સ માટે...

એક બાજુ ગુજરાતના તટીય વિસ્તારોમાંથી માદક પદાર્થોના પેકેટ બિનવારસી મળી રહ્યાં છે અને પાકિસ્તાનની માછીમારીની બોટો પણ રેઢી મળી આવી છે ત્યારે એક વધુ ચોંકાવનારા...

પોણી સદી સુધી ગુજરાતી વાચકોને ઉત્તમ વાચન પૂરું પાડનારા લોકોત્તર પ્રકાશક, સંક્ષેપકાર, સંપાદક, અનુવાદક મહેન્દ્ર ઝવેરચંદ મેઘાણીનું ત્રીજી ઓગસ્ટે મોડી સાંજે...

આગામી દિવસોમાં સોમનાથ રેલવે સ્ટેશને પહોંચતાં જ યાત્રાળુઓને જાણે કે સોમનાથ મંદિરના દ્વારે પહોંચી ગયા હોય એવી અનુભૂતિ થશે. સૂચિત નવીન સ્ટેશનની છત પર મંદિરના...

મોરબીના મકરાણીવાસમાં રહેતી ગરીબ પરિવારની મુસ્લિમ દીકરી સાહેરાબાનુએ હિન્દુ ગ્રંથોનો વિશદ્ અભ્યાસ કરીને ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે. ઉલ્લેખનીય બાબત એ છે કે...

લોકોમાં શોખ પણ અલગ અલગ પ્રકાર હોય છે, જેને સાકાર કરવા વ્યક્તિ તનતોડ મહેનત કરે છે. રાજકોટમાં આવા જ એક દોડવીર રવિ જાદવે અનેક અવરોધ છતાં શોખને વળગી રહી લક્ષ્ય...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 22 જુલાઇએ દ્વારકાની યાત્રા અન્વયે શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી અને પ્રવાસન વિભાગ દ્વારા હાથ ધરાઈ રહેલા કામોનું નિરીક્ષણ...

રાજકોટ શહેરમાં રૂ. 118 કરોડના ખર્ચે ફ્રેન્ચ ટેકનોલોજીથી સાકાર થયેલા 1144 લાઇટ હાઉસનું 20 જુલાઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ નિરીક્ષણ કરીને પ્રેઝન્ટેશન...