
અનુપમ મિશન ‘ભક્તિયોગ’ અને ‘કર્મયોગ’ના સમન્વય થકી તેમની આધ્યાત્મિક ફિલસુફીને આગળ વધારે છે. તેઓ માનવતાની સેવા દ્વારા ઈશ્વરની સેવામાં માને છે. પરમ પૂજ્ય સાહેબજીની...
સરે ગુજરાતી હિન્દુ સોસાયટીના સભ્યોની એન્યુઅલ જનરલ મિટિંગ 27 જુલાઇના રોજ યોજાઇ જેમાં સંસ્થાના હોદ્દેદારોની વરણી કરાઇ હતી.
નડિયાદ નાગરિક મંડળની બાવનમી એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) અને છ ગામ નાગરિક મંડળની ઉજવણી રવિવાર - 27 જુલાઇએ કિંગ્સબરી સ્કૂલ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે 300થી વધુ સભ્યોએ હાજરી આપીને એજીએમથી લઇને ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અનુપમ મિશન ‘ભક્તિયોગ’ અને ‘કર્મયોગ’ના સમન્વય થકી તેમની આધ્યાત્મિક ફિલસુફીને આગળ વધારે છે. તેઓ માનવતાની સેવા દ્વારા ઈશ્વરની સેવામાં માને છે. પરમ પૂજ્ય સાહેબજીની...
વેસ્ટ હર્ટ્સ ક્રિકેટ ક્લબ ખાતે ગુરુવાર 24 ઓગસ્ટે ભારતીય હાઈ કમિશન (HCI) અને ફિક્કી (FICCI) ઈલેવન વચ્ચે વાર્ષિક ક્રિકેટ મેચ યોજાઈ હતી. યુકેસ્થિત ડેપ્યુટી...
બ્રિટનમાં બંગાળની વિરાસત અને સંસ્કૃતિને ઉત્તેજન આપતી સ્વૈચ્છિક સંસ્થા હેરિટેજ બેંગાલ ગ્લોબલ (HBG) દ્વારા ભારતના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે રવિવાર 27 ઓગસ્ટે...
લંડનમાં ગત સપ્તાહે ભારતના 77મા સ્વાતંત્ર્ય દિન તેમજ ચંદ્રયાન – 3 મૂન મિશનની ઐતિહાસિક અને અભૂતપૂર્વ સફળતાને ઉજવવા ભવ્ય ‘ઈન્ડિયા ડે’નું આયોજન કરવામાં આવ્યું...
એબીપીએલ ગ્રૂપ દ્વારા હિન્દુ ધર્મના સ્વામીનારાયણ સંપ્રદાયની મુખ્ય શાખા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ (BAPS) સંસ્થાના વર્તમાન ગુરુ અને વડા પૂજ્ય...
કેન્યાના પૂર્વ ક્રિકેટરોનો ત્રીજો પુનર્મિલન સમારંભ શનિવાર 26 ઓગસ્ટ,2023ના દિવસે નાઈરોબીના વેસ્ટલેન્ડ્સની ગોલ્ડન ટુલિપ હોટેલ ખાતે સાંજના 6.00 કલાકે આયોજિત...
એક સમયે આતંકના અજગરભરડામાં ફસાયેલા જમ્મુ-કાશ્મીરનો માહોલ કેવો બદલાયો છે તે સમજવું હોય તો આ બન્ને તસવીર પર એક નજર ફેરવો.
લંડનસ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમના 10 મા પાટોત્સવ પ્રસંગે લિન્ડન ટાઉનમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણબાપા અને મુક્તજીવન સ્વામીબાપાની ભવ્ય...
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં 34 વર્ષ બાદ પ્રથમ વખત 27 જુલાઇએ પરંપરાગત ગુરુબજાર-દાલગેટ રૂટથી શ્રીનગરના ચર્ચાસ્પદ લાલ ચોક વિસ્તારથી શિયા સમુદાયનું જુલૂસ અને...
સ્વિત્ઝર્લેન્ડના વિલાર્સ-સુર-ઓલોનેમાં સાયપે નામના એક ચિત્રકારે પહાડના ઢોળાવ પર બાળકનું અનોખું ચિત્ર બનાવ્યું છે.