
તેલંગાણાના ભૂપાલપલ્લીમાં ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુની એક દુર્લભ પ્રતિમા મળી આવી છે. આ પ્રતિમા ચિંતકાણી ગામની સીમમાં આવેલા જંગલમાંથી મળી આવી હતી.
નૈવાશા હિન્દુ મંદિરમાં 4 સપ્ટેમ્બર 2026ના રોજ આનંદપૂર્વક જન્માષ્ટમીનો તહેવાર ઉજવાયો હતો. ભગવાન શ્રીકૃષ્ણના જન્મને ઉજવવા કોમ્યુનિટીના ભાવિક ભક્તો ઉષ્માસભર અને ભક્તિભાવના આધ્યાત્મિક વાતાવરણમાં એકત્ર થયા હતા. પ્રાર્થનાઓ અને પરંપરાગત વિધિઓ સાથે...
હિન્દુ કાઉન્સિલની મહિલા શાખા દ્વારા નકુરુસ્થિત કૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમીની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને ઉજવવા ભક્તો આનંદિત અને સમર્પિત ભક્તિભાવના માહોલમાં એકત્ર થયા હતા. આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક અને...

તેલંગાણાના ભૂપાલપલ્લીમાં ખોદકામ દરમિયાન ભગવાન વિષ્ણુની એક દુર્લભ પ્રતિમા મળી આવી છે. આ પ્રતિમા ચિંતકાણી ગામની સીમમાં આવેલા જંગલમાંથી મળી આવી હતી.

તસવીરમાં જોવા મળતાં દાદીમાનું નામ છે સાવિત્રી દેવી અને તેઓ બિહારના આરામાં વસે છે. તેમની ઉમર 82 વર્ષ છે, પરંતુ આજે પણ તેઓ નદી-તળાવમાં નિયમિત સ્વિમિંગ કરે...

નામીબિયાના ગૂટફોન્ટેન ક્ષેત્રમાં આવેલો 60 ટન વજનનો અને લોહ-નિકલના બનેલા હોબા ઉલ્કાપિંડને આ પૃથ્વી પરનો અત્યાર સુધીનો સૌથી મોટો અખંડ ઉલ્કાપિંડ માનવામાં...

જાપાનના 102 વર્ષીય કોકીચી અકુજાવાએ તેમના જોમ અને જુસ્સા થકી ઇતિહાસ રચ્યો છે. તેમણે પુરવાર કર્યું છે કે ઉંમર તો માત્ર એક આંકડો છે. કોકીચી અકુજાવાએ તાજેતરમાં...

વિશ્વમાં કેટલાક સ્થળો છે એવા છે જે દુનિયાભરના ચિત્રકારોની પસંદગીમાં મોખરાનું સ્થાન ધરાવે છે.

ગાંધીનગર સ્થિત અક્ષરધામ ખાતે શુક્રવારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજની ભાજપના વરિષ્ઠ નેતાઓએ મુલાકાત લઇને આશીર્વાદ...

ચીનના શિનજિયાંગમાં બાઇચેંગ કાઉન્ટીનો ‘ફ્લેમિંગ સ્પ્રિંગ’ કુદરતના ચમત્કારોમાંથી એક છે. આ અનોખા ઝરણાની ઓળખ છે - આગ અને પાણીનું સાથે સાથે હોવાનું.

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજે વડોદરા વિચરણ દરમિયાન 13 ફેબ્રુઆરીએ પ.પૂ. પ્રમુખ સ્વામીના જન્મસ્થાન ચાણસદ ખાતે પધરામણી કરી છે.

ચીનમાં સિચુઆન પ્રાંતની પહાડીઓમાં વસેલી લારુંગ ગાર બૌદ્ધ અકાદમીને દુનિયાનું સૌથી મોટું તિબ્બતી બૌદ્ધ શિક્ષા કેન્દ્ર માનવામાં આવે છે.