પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન સિપાહ-એ-સાહબા પાકિસ્તાનને શિયા સમુદાય વિરુદ્ધ કરેલી ઉશ્કેરણીના પગલે ૧૨મી સપ્ટેમ્બરે કરાચીમાં સુન્ની સમુદાયના હજારો લોકો સડકો પર ઊતરી આવ્યા હતા. સડકો પર ઊતરી આવેલી હજારો સુન્નીઓની ભીડે શિયાઓને કાફિર ગણાવી તેમને જાનથી...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન સિપાહ-એ-સાહબા પાકિસ્તાનને શિયા સમુદાય વિરુદ્ધ કરેલી ઉશ્કેરણીના પગલે ૧૨મી સપ્ટેમ્બરે કરાચીમાં સુન્ની સમુદાયના હજારો લોકો સડકો પર ઊતરી આવ્યા હતા. સડકો પર ઊતરી આવેલી હજારો સુન્નીઓની ભીડે શિયાઓને કાફિર ગણાવી તેમને જાનથી...
જાપાનમાં યોશિહિદે સુગા સોમવારે શાસક પક્ષના નવા વડાપદે ચૂંટાઇ આવ્યા હતા. સંસદમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટી બહુમતી ધરાવતી હોવાથી સુગા વડા પ્રધાન બની રહેશે તે નિશ્ચિત છે. સંસદમાં મતદાનમાં તેઓ જીતીને દેશના નવા વડા પ્રધાન બનશે. વડા પ્રધાન શિન્જો આબેના...
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા મુજબ આખા વિશ્વમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૦૭૯૩૦ કેસ સોમવારના ૨૪ કલાક દરમિયાન નોંધાયા હતા જે અત્યાર સુધીનો નવો...
લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) ખાતે સર્જાયેલા સરહદી વિવાદના ઉકેલ માટે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા પ્રયાસોની વધુ એક કડીમાં રશિયાના મોસ્કો...
વડતાલ મંદિરમાં પૂર્વ ચેરમેન અને મુખ્ય કોઠારી ઘનશ્યામપ્રકાશદાસ સ્વામીના અત્યાચારના ભોગ બનેલા શિષ્ય વેદાંત વલ્લભસ્વામીનો વાઈરલ વીડિયો ચર્ચામાં છે. ૩૨ પાનાની...
આપણે લોકો સાહસિક કાર્ય માટે જાનની બાજી લગાવી દેનાર વ્યક્તિ માટે ઘણી વખત જાંબાઝ, હિંમતવાન, મરદનું ફાડીયું વગેરે શબ્દો વાપરતા હોઇએ છીએ, પણ આ સાથેની તસવીર...
મલેશિયામાં ફસાઈ ગયેલા કેટલાક ગુજરાતીઓ પાછા વતન આવ્યા છે. નવસારીના કેટલાક યુવાનોને વલસાડના એજન્ટ કિરણ પટેલે નાણાં લઇને મલેશિયા મોકલ્યા હતા. ત્યાં કંપનીમાં કાળી મજૂરી કરાવતા હોવાથી યુવાનોએ કંપની બદલાવી હતી. જોકે આમ કરવાથી કાયદાનો ભંગ થતાં યુવાનોની...
કાળા માથાના માનવી માટે કશું અશક્ય નથી તેમ કહેવાય છે પરંતુ, આ માનવીના તરંગો પણ વિચિત્ર પ્રકારના હોય છે. અત્યારે ટેટુનો વાવર છે ત્યારે જર્મનીના એક ૩૯ વર્ષીય...
ભારત અને ચીન વચ્ચે સરહદી ક્ષેત્રમાં ભલે ગમેતેવો તણાવ પ્રવર્તતો હોય, ભારતે અતિથિ દેવો ભવઃની પરંપરા જાળવી રાખી છે. ભારત મુલાકાતે આવેલા અને પ્રવાસ દરમિયાન...
ભારત-ચીનને અલગ કરતી એલએસી પર છેલ્લા લાંબા તણાવ પ્રવર્તી રહ્યો છે. ચીન એક તરફ ભારત સાથે મંત્રણાના ટેબલ પર બેસીને વાટાઘાટોનો દેખાડો કરે છે તો બીજી તરફ સરહદી...